Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे प्रमाणान्निषधविस्ताराद् द्विसहस्रयोजनप्रमाणे द्रदविस्तारेऽपहृते शेषेऽद्धीकृते भवतीति । निगमयन्नतिदेशसूत्रमाह--‘एवं' इत्यादि, 'एवं जा चेव हरिकंताए वत्तव्वया सा चेव हरीए वि णेयव्वा' एवम् अनन्तरोक्त प्रकारेण यैव वक्तव्यता हरिकान्ताया महानद्याः प्रागुक्ता सैव वक्तव्यता हरितोऽपि प्रकृताया हरिनाम्न्या महानद्या अपि नेतव्या ज्ञानविषयतां प्रापणीया ज्ञेयेत्यर्थः, 'जिब्भियाए कुंडस्स दीवस्स भवणस्स तं चेव पमाणं अट्ठोऽवि भाणियच्वो' अस्यामहानद्याः जिबिकायाः प्रणाल्याः कुण्डस्य द्वीपस्य हरिद्वीपस्य भवनस्य च प्रमाणं तदेव हरिकान्ता प्रकरणोक्तमेव बोध्यम् , अर्थोऽपि हरिद्वीप नाम्नो हेतुरपि भणितव्या हरिकान्ता. नुसारेण वक्तव्यः अपि शब्दाच्छयनीयं ग्राह्यम् तथाहि-हरिन्महानदी यतः प्रपतति अत्र खलु महत्येका जिद्विका प्रज्ञप्ता, सा च द्वे योजने आयामेन, पञ्चविंशति योजनानि विष्कम्भेण अर्द्ध योजनं बाहल्पेन, मकरमुखविवृतसंस्थानसंस्थिता सर्वरत्नमयी अच्छा, हरित खलु से कि जिसका प्रमाण कुछ अधिक चार हजार योजन का है तिगिंछिप्रपात कुण्ड में गिरती है (एवं जा चेव हरिकंताए व तव्वया सा चेव हरीए वि णेयव्वा) इस तरह जो हरिकान्ता महानदी का वक्तव्यता है वही वक्तव्यता इस हरित नामकी महानदी को भी जाननी चहिये यह महानदी पर्वत के ऊपर ७४२१. योजन तक वही जो कही गई है सो यह प्रमाण इस प्रकार से निकाला गया हैं कि-निषध वर्षधर पर्वत का व्यास १६८४२ योजन का कहा जा चुका है उसमें से २००० योजन का हूद का प्रमाण घटा देने पर १४८४२ योजन वचते हैं सो इन्हें आधा करने पर पूर्वोक्त प्रमाण निकल आता है इस हरित नाम की महा. नदी की जिहविका का, कुण्ड का, हरिद्वीप का, और भवन का प्रमाण हरिकान्ता के प्रकरण में जैसा इनका प्रमाण कहा गया है वैसा ही है तथा हरिद्वीप ऐसे नाम होने का कारण भी हरिकान्ता के प्रकरण के अनुसार जान लेना चाहिये इस पूर्वोक्त कथन के सम्बन्ध में स्पष्टी करण ऐसा है-यह हरित महाએવા પિતાના પ્રવાહથી કે જેનું પ્રમાણ કંઈક વધારે ચાર હજાર જન જેટલું છે-તિગિછિ अपातमा ५ छ. "एवं जा चेव हरिकंताए वत्तव्वया सा चेव हरीए विणेयव्वा' मा प्रभारी२ હરિકાન્ત મહાનદીની વક્તવ્યતા છે તે જ વક્તવ્યતા એહરિત નામક મહાનદીની પણ જાણવી જોઈએ. એ મહાનદી પર્વતની ઉપર ૭૪૨૧ જન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. આ પ્રમાણ આ રીતે કાઢવામાં આવેલ છે, કે નિષધ વર્ષધર પર્વતને ઘાસ ૧૬૮૪૨ એ જન જેટલું કહેવામાં આવેલ છે. તેમાંથી ૨૦૦૦ એજન હદનું પ્રમાણ બાદ કરીએ તે ૧૪૮૪૨ જન શેષ રહે છે. તે આ સંખ્યાને અધી કરવામાં આવે તે પૂર્વોક્ત પ્રમાણ નીકળી આવે છે. એ હરિત નામક મહાનદીની જિહિકાનું, કુંડનું, હરિદ્વીપનું અને ભવનનું પ્રમાણુ હરિકાન્તાના પ્રકરણમાં જે રીતે એ સર્વનું પ્રમાણ કહેવામાં આવેલ છે, તેવું જ છે. તેમજ હરિદ્વીપ એવું નામ છે તેનું કારણ પણ હરિકાન્તાના પ્રકરણ મુજબ જ જાણી લેવું જોઈએ. એ પૂર્વોક્ત કથનના સંબંધમાં આ પ્રમાણે સ્પષ્ટતા કરી શકાય કે-એ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર