Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२२
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे
नामके 'भाणियव्वा' भणित व्यौ वक्तव्यौः, अयमाशयः - प्रतिवक्षस्कारं चत्वारि चत्वारि कूटानि सन्ति तत्रादिमे नियते एव, तथा सूत्रकारः स्वयं वक्ष्यति, तृतीयचतुर्थे चानियते, तत्र यो यो वक्षस्कारपर्वतो यौ यौ विजयौ विभजते, तत्र विजयमानविजयमध्ये यो यः पाश्चात्ये विजयस्तद्विजयसदृशनामकं तृतीयं कूटं तस्मिन्वक्षस्कारगिरौ बोध्यम्, यो यश्च पूर्वो विजयस्तद्विजयसदृशनामकं चतुर्थं कूटं तत्र ज्ञेयम्, 'इमे दो दो कूडा अवट्टिया' इमे द्वे द्वे कूटे अवस्थिते नियते 'तं जहा' तद्यथा - 'सिद्धाययणकूडे ' सिद्धायतनकूटम् १, अपरं च 'पव्वयसरिसणामकूडे' पर्वतसदृशनामकूटम् - वक्षस्कार पर्वतसदृश नामक कूटम् २, कस्मिन्नपि वक्षस्कारपर्वते इमे द्वे कूटे स्वनामाक्षरपरिवर्तनं न प्राप्नुत इति हेतो स्वस्थिते यथावद्वयवस्थिते एव तिष्ठतः, ननु द्वयोः कूटयोर्मध्ये सिद्धायतनकूटस्यावस्थितत्वं समीचीनं परन्तु पर्वतसदृशनाभाणिpoor) वक्षस्कारों की आनुपूर्वी में दो दो कूट अपने २ विजय के जैसे नाम वाले कह लेना चाहिये तात्पर्य इस कथन का ऐसा है की हर एक वक्षस्कार में चार २ कूट होते हैं इनमें आदि के दो कूट तो नियत रूप से हैं और तृतीय चतुर्थ कूट अनियत (अनिश्चित ) हैं इस बात को सूत्रकार स्वयं कहने वाले हैं। इनमें जो जो वक्षस्कार पर्वत जिन दो कूटों को विभक्त करता है उस विभज्यमान पर्वत के जो जो पाश्चात्य विजय है उसके जैसे नाम वाला उस वक्षस्कार पर्वत पर तृतीय कूट है और जो अग्रिम विजय है उसके जैसे नामवाला चतुर्थ कूट है इस तरह से तृतीय और चतुर्थ कूट में अनियतता प्रकट की गई है और जो प्रथम एवं द्वितीय कूट में नियतता प्रकट की गई है उसका तात्पर्य ऐसा है कि सिद्धायतन कूट और दूसरा पर्वत के नाम वाला कूट इनका नाम नहीं बदलने से ये दो कूट अवस्थित हैं यदि यहां पर ऐसी आशंका की जावे कि सिद्धायतन कूट 'तो अवस्थित जो कहा गया है वह तो नाम नहीं बदलने से अवस्थित माना વિજયના જેવા નામવાળા જાણી લેવા જોઈએ. આ કથનને ભાવા એવા થાય છે કે દરેકે દરેક વક્ષસ્કારમાં ચાર ફૂટ છે એમાં પ્રારંભના બે ફૂટ તે નિયત અને તૃતીયચતુર્થાં કૂટા અનિયત છે. એ વાતને સૂત્રકાર પાતે કહેશે એમાં જે-જે વક્ષસ્કાર પર્યંત જે એ કૂટોને વિભક્ત કરે છે, તે વિભજયમાન પર્યંતના મધ્યમાં જે-જે પાશ્ચાત્ય વિજયા છે તેના જેવા નામવાળા તે વક્ષસ્કાર પર્યંત ઉપર તૃતીય ફૂટ છે અને જે અગ્રિમ વિજય છે તેના જેવા નામવાળા ચતુર્થાં ફૂટ છે. આ પ્રમાણે તૃતીય અને ચતુર્થાં ફૂટમાં અનિયતતા પ્રકટ કરવામાં આવી છે અને પ્રથમ અને દ્વિતીય ફૂટમાં નિયતતા પ્રકટ કરવામાં આવી છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે કે સિદ્ધાયતન ફૂટ અને બીજો પર્યંત જેવા નામ વાળા કૂટ એ અન્તના નામેા નહિ બદલાવાથી એ બન્ને ફૂટો અવસ્થિત છે. જે અહીં’ એવી આશંકા કરવામાં આવે કે સિદ્ધાયતન ફૂટ તે અવસ્થિત કહેવામાં આવેલ છે, તે તે નામ નહિ બદલવાથી અવસ્થિત કહી શકાય તેમ છે પણ દ્વિતીય ફૂટ જેવું તેના પર્યંતનું નામ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર