Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 790
________________ प्रकाशिका टीका-षष्ठोवक्षस्कारः सू. २ द्वारदशकेन प्रतिपाद्यविषयनिरूपणम् ७७७ वैताह चमेकैकगुहासत्त्वात् तथा-'चोत्तीसं खंडप्पवायगुहाओ पन्नत्ताओं चतुस्त्रिंशत्संख्यकाः खण्डप्रपातगुहाः प्रज्ञप्ता:-कथिताः, एवम्-'चोत्तीसं कयमालया देवा' चतुर्विंशत्संख्यकाः कृतमालका देवाः प्रज्ञप्ता:-कथिताः, एवम्-'चोत्तीसं गट्टमालया देवा पन्नत्ता' चतुस्त्रिंशत्सं. ख्यकाः नक्तमालक देवाः प्रज्ञप्ताः, एवम् 'चोत्तीसं उसभकूडा पध्वया पन्नत्ता' चतुस्त्रिंशत्संख्यका ऋषभकूट पर्वताः प्रज्ञप्ता:-कथिताः प्रतिक्षेत्रं चक्रवर्ति दिगविजय सूचकैकसद्भावात्-यद्यपि विजयद्वारे प्रक्रान्ते राजधान्यादि प्रश्नोत्तरसूत्रे उपन्यस्तं तद्राजधान्यादीनां विजयसाध्यत्वाद विजयप्रकरणे राजधान्यादि प्रश्नोत्तरसत्रे उपन्यस्तम, इति न क्षतिकरमिति विजयद्वारम् ॥ गुफाएं हैं ३४ खण्ड प्रपात गुफाएं हैं ३४ कृत मालक देव हैं ३४ नमालकदेव हैं और ३४ ही ऋषभकूट नामके पर्वत हैं । इनमें महाविदेह में ३२ चक्रवर्ती विजय है और भरत एवं ऐरवत क्षेत्र में दो विजय हैं। भरतक्षेत्र एवं ऐरक्त क्षेत्र ये दोनों क्षेत्र चक्रवर्तियों के द्वारा विजेतव्य क्षेत्र खण्डरूप होने से चक्रवर्ति विजय शब्द हो जाते हैं । हर एक वैताढय में एक एक गुहा का सदभाव है इसलिये ३४ तमिस्रा गुहाएं कही गई है । हर एक क्षेत्र में चक्रवर्ती के दिग्विजय के सूचक एक २ ऋषभकूट पर्वत है। इसलिये ३४ ऋषभकूट नामके पर्वत कहे गये हैं । यद्यपि यहां विजय द्वारका प्रकरण चल रहा है इस में राजधानी आदि विषय प्रश्न सूत्र में और उत्तर सूत्र में जो उपन्यस्त किया गया है वह उनकी राजधानियां आदि सब विजय साध्य है इस कारण विजय प्रकरण में राजधानियां आदि विषय प्रश्न सूत्र में और उतर सूत्र में उपन्यस्त हुआ है । बिजय द्वार समाप्त हृवारवक्तव्यता 'जंबुद्दीवेणं भंते ! दीवे केवइया महदहा पण्ण ता' हे भदन्त ! इस जंबद्वीप ગુફાઓ છે ૩૪ ખંડપાત ગુફાઓ છે. ૩૪ કૃતમાલક દે છે. ૩૪ નટ્ટ માલક દે છે અને ૩૪ 2ષભકૂટ નામક પર્વતે છે. એમાં મહાવિદેહમાં ૩૨ ચક્રવર્તી વિજય છે અને ભરત તેમજ ઐરવત ક્ષેત્રમાં બે વિજયો આવેલા છે. ભરતક્ષેત્ર તેમજ એરવતક્ષેત્ર એ બન્ને ક્ષેત્રે ચક્રવતિઓ વડે વિજેતવ્ય ક્ષેત્રખંડ રૂપ હોવાથી ચક્રવતિ વિજ્ય શબ્દ થાય છે. દરેકવતાઢયમાં એક-એક ગુફાને સદ્ભાવ છે. એટલા માટે ૩૪ તમિસા ગુફાઓ કહેવામાં આવેલી છે. દરેક ક્ષેત્રમાં ચક્રવતી દિગ્વિજયને સૂચક એક-એક ઋષભકૂટ પર્વત છે. એથી ૩૪ અષભકૂટ નામક પર્વતે આવેલા છે. જોકે અત્રે વિજયદ્વારનું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં રાજધાની વગેરે વિષયો પ્રશ્ન સૂત્રમાં અને ઉત્તર-સૂત્રમાં જે ઉપન્યસ્ત કરવામાં આવેલ છે, તે તેમની રાજધાનીઓ વગેરે બધું વિજય સાધ્ય છે. આ કારણથી વિજય પ્રકરણમાં રાજધાની વિગેરે વિષયે પ્રશ્નસૂત્રમાં અને ઉત્તર સૂત્રમાં ઉપન્યસ્ત થયેલ છે. વિજયદ્વાર સમાપ્ત. હુદદ્વાર વક્તવ્યતા 'जंबुद्दीवेणं भंते ! दीवे केवइया महदहा पण्ण ता' है ME! मा मुदी५ नाम ज० ९८ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806