Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे कोणवर्तिनः प्रासादावतंसका भणिताः, तथैव नन्दनवनेऽपि शक्रेशानेन्द्रयोरुतत तत्कोणवर्तिनः प्रासादावतंसका वाच्या इति, ते च प्रासादा भद्रशालवनवति पूर्वोत्तरादि कोणमत पद्मादि पुष्कारिणीबहुमध्यदेशवर्तिन इव नन्दनवनवति पूर्वोत्तरादिकोणगतनन्दोत्तरादि पुष्करिणी बहुमध्यदेशवर्तिनो बोध्याः, ताश्च पुकारियोऽत्र नामतो निर्दिश्यन्ते तथाहि-नन्दोतरा १नन्दा २सुनन्दा ३नन्दिवर्धना ४चैता ईशानकोणे, तथा-नन्दिषेणा१ अमोधार गोस्तुपा३ सुदर्शना४ चैता आग्नेयकोणे, तथा-भद्रा१ विशालार कुमुदा३ पुण्डरीकिणी४ चैता नैऋत्यकोणे, तथा-विजया१ वैजयन्ती२ अपराजिता ३ जयन्ती ४ चैता वायव्यकोणे, इति प्रतिकोणं ये प्रासादावतंसक शक्र और ईशान के हैं-अर्थात् जिस प्रकार से भद्रशाल वन में आग्नेय और नैऋत्यकोण संबंधी प्रासादावतंसक शकेन्द्र संबंधी कहे गये हैं तथा वायव्य और ईशानवर्ती प्रासादावतंसक ईशानेन्द्र संबंधी कहे गये हैं उसी प्रकार से इस नन्दनवन में भी आग्नेय और नैर्ऋत्यकोणवर्ती प्रासादावतंसक शक्रेन्द्र संबंधी और वायव्य एवं ईशानकोणवर्ती प्रासादावतंसक ईशानेन्द्र सम्बंधी है ऐसा जानना चाहिए। वे प्रासाद भद्रशालवन वर्ति पूर्वोत्तरादिकोण गत पद्मादि पुष्करिणियों के बहु मध्यदेश भाग में जैसे प्रकट किये गये हैं वैसे ही ये प्रासाद नन्दनवनवर्ती पूर्वोतरादिकोण गत नन्दोत्तरादि पुष्करिणियों के बहमध्य देशवर्ती हैं ऐसा जानना चाहिये यहां पर नन्दोतरा, नन्दा, सुनन्दा नन्दिवर्धना ये चार पुष्करिणियां ईशान कोण में हैं तथा-नन्दिषेणा, अमोघा गोस्तूपा, और सुदर्शना ये चार पुष्करिणियां आग्नेयकोण में हैं भद्रा, विशाला, कुमुदा और पुण्डरीकिणी ये चार पुष्करिणियां नैऋत्यकोण में हैं और विजया. वैजयन्ती जयन्ती और अपराजिता ये चार पुष्करिगियां वायव्यकोण में हैं इस નૈઋત્ય કોણથી સંબદ્ધ પ્રાસાદાવતં કે શકેદ્ર સંબંધી કહેવામાં આવેલા છે અને જેમ વાયવ્ય અને ઈશાનવતી પ્રાસાદાવતંસક ઈશાનેન્દ્ર સંબંધી કહેવામાં આવેલ છે તેમજ આ નન્દનવનમાં પણ આગ્નેય અને નૈઋત્ય કેણવતી પ્રાસાદાવાંસકો કેન્દ્ર સંબંધી અને વાયવ્ય તેમજ ઈશાન કેણવર્તી પ્રાસાદાવતંસક ઇશાનેન્દ્ર સંબંધી છે, એવું જાણવું જોઈએ. એ પ્રાસાદે ભદ્રશાલવન વતિ પૂર્વોત્તરાદિ કેણ ગત પાદિ પુષ્કરિણીઓના બહુમધ્ય દેશ ભાગમાં જે પ્રમાણે નિરૂપિત કરવામાં આવેલ છે તેવા જ એ પ્રાસાદો નન્દનવનતિ પૂર્વેતરાદિ કે ગત નતર દિ પુષ્કરિણીઓના બહુમધ્ય દેશવતી છે. એમ જાણવું જોઈએ. અહીં નત્તરા, નન્દા, સુનન્દી, નન્દિવર્ધન એ ચાર પુષ્કરિણીઓ ઇશાન કેણમાં આવેલી છે. તેમજ નન્દિષેણા, અમેઘા, ગોતૂપ અને સુદર્શન એ ચાર પુષ્કરિણીઓ આગ્નેય કણમાં આવેલી છે. ભદ્રા વિશાલા, કુમુદા અને પુંડરીકિણી એ ચાર પુષ્કરિણીઓ નૈઋત્ય કણમાં આવેલી છે, અને વિજ્યા, વૈજયન્તી, જ્યન્તી અને અપરાજિતા એ ચાર પુષ્કરિણીઓ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર