Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे मुखवनातिरिक्तेषु सर्वत्रान्तरनद्यः सन्ति, ताश्च पूर्वपाश्चिमविस्तृताः समविस्तारप्रमाणाः, ततश्चैवं प्रमाणम्-तत्र-मेरुविष्कम्भस्य पूर्वपश्चिमवति भद्रशालवनयोरायामस्य च प्रमाणं चतु: पश्चाशत्सहस्राणि ५४०००, विजयविस्तारश्च षडुत्तरचतुः शताधिकपञ्चत्रिंशत् सहस्राणि ३५४०६, वक्षस्कारपर्वतविस्तारः चत्वारि सहस्राणि ४०००, मुखयनयोविस्तारः ५८४४ चतुश्चत्वारिंशदधिकाष्टशत्युत्तरपञ्चशती, सकलसंकलनायां कृतायाम्. पञ्चाशदधिकद्विशत्यु तर नवनवतिसहस्राणि ९९२५०, एतच्च प्रमाणं जम्बूद्वीपस्य लक्षयोजनप्रमाणविष्कम्भात् संशोसंडेहिं जाव दुण्ह वि वण्णओ इति' यह ग्राहावती महानदी प्रवह में-ग्राहावती कुण्ड से निर्गम स्थान में-एवं सीता नदी में जहां से प्रवेश करती है उस स्थान में सर्वत्र समान है अर्थात् मुख प्रवह एवं इनसे अतिरिक्त स्थानों में समान विष्कंभ और समान उद्वेध वाली है इसी बात को स्पष्ट करने के लिए सूत्रकार कहते हैं इसका विष्कंभ १२५ योजन का है और उद्वेध इसका २॥ योजन का है क्योंकि १२५ योजन का पचासवां भाग इतना ही होता है। उसकी मोटाई पूर्ववत् समझ लेवें । महाविदेह क्षेत्र में कुरु, मेरु भद्रशालविजय वक्षस्कार मुखवन के सिवाय सर्वत्र अन्तर्नदीयां कही गई हैं। वे नदीयों पूर्व पश्चिम में विस्तार वाली है, समान विस्तार वाली हैं, इस प्रकार उनका प्रमाण होता हैमेरु के विप्कंभ पूर्व पश्चिम में भद्रशालवन के आयाम का प्रमाण ५४००० चोपन हजार, योजन, विजय का विस्तार ३५४०६ पैतीस हजार चार सो छह योजन, वक्षस्कार पर्वत का विस्तार ४००० चार हजार योजन, मुखबन का विस्तार ५८४४ पांच हजार आठ सो चुमालिस योजन। सबको जोडने से-९९२५० नण्णाणु हजार दो सो पचास योजन होता है अद्धाइज्जाई जोयणाई उव्वेहेणं, उभओ पासिं दोहिं य पउमवरवेइआहि दोहि अ वणसंडे हिं जाव दुण्ह वि वण्णओ इति' से प्राडापती भानही प्र१४ मां-बापती ना निगमन સ્થાનમાં–તેમજ સીતા નદીમાં જ્યાંથી પ્રવેશ કરે છે તે સ્થાનમાં-સર્વત્ર સમાન છે. એટલે કે મુખ પ્રવહ તેમજ અન્ય બીજા સ્થાનમાં સમાન વિઠંભ અને સમાન ઉદ્વેધવાળી છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે આને વિઝંભ ૧૨૫ પેજન જેટલું છે અને ઉદ્ધધ રા યેજન જેટલું છે. કેમકે ૧૨૫ એજનને પચાસમો ભાગ આટલે જ થાય છે. તેની જાડાઈ પહેલાં કહ્યા પ્રમાણે સમજવી જોઈએ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ ભદ્રશાલવિજય વક્ષસ્કાર મુખવન સિવાય બધે જ અન્તર્નદી કહેલી છે. તે નદી પૂર્વ પશ્ચિમમાં વિસ્તારવાની છે. અને તે સમાન વિસ્તારવાળી છે. તેનું પ્રમાણ આ રીતે થાય છે–મેરૂ પર્વતના વિધ્વંભની પૂર્વ પશ્ચિમમાં ભદ્રશાલવનના આયામનું પ્રમાણ ૫૪૦૦૦ ચેપન હજાર
જન, વિજ્યનો વિસ્તાર ૩૫૪૦૬ પાંત્રીસ હજાર ચારસે છ એજન, વક્ષસ્કાર પર્વતને વિરતાર ૪૦૦૦ ચાર હજાર યોજન, મુખવનને વિસ્તાર ૧૮૪૪ પાંચહજાર આઠસો ચુંમાળીસ એજન, એ બધાને મેળવવાથી ૯૨૫૦ નવાણુ હજાર બસે પચાસ યોજન થાય છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર