Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને આરંભિકી કિયા નિયમથી થાય છે ( બિઝારસાવત્તિવાણ વિ સf) એજ પ્રકારે મિથ્યાદશનપ્રત્યયા ને પણ સાથે કહેવી જોઈએ
(gવં પારિવાહિયા કિ તિહિં ૩વરëિ સä સંવારવા) એજ પ્રકારે પારિગ્રહિક કિયા પણ આગળની ત્રણે ક્રિયાઓની સાથે જોડી લેવી જોઈએ નરસ માયાવત્તિકા (રિક્ષા વાનરૂ) જેને માયાપ્રત્યયા ક્રિયા થાય છે (તસ્ત્ર કવરિટ્યાગો રો વિ સિય નંતિ,સિય ને ઉન્નતિ) તેને આગળની બે કદાચિત કરાય છે, કદાચિત નથી કરાતી (ઝરત ૩વરામો ટો કન્નતિ) જેને આગળની બે થાય છે(તસ્સ માયાવત્તિયાનિયા ગરૂ)તેને માયા પ્રત્યયા નિયમથી થાય છે (સ્ત મgવસ્થાન દિરિયા ના તલ્સ નિછહિંસાવત્તિયા રિયા સિય 1રૂ, સિય નો ગર) જેને અપ્રત્યાખ્યાન કિયા હોય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કદાચિત હોય કદાચિત નથી હોતી (ઝરત Uા મિલાવત્તિથા રિક્ષા વાગરૂ) જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય છે (તત માદત્તવાળિિરયા નિયન કનફ) તેને અપ્રત્યાખ્યાન કિયા નિયમથી થાય છે. તેને ફારસ મારૂં કામી ) નારકની પ્રારંભિકી ચાર ક્રિયાઓ (વાવરું નિયમ = સિં) પરસ્પરમાં નિય મથી થાય છે (ઝ# uતામો વારિ કન્નતિ) જેને આ ચાર કિયાઓ થાય છે (તસ્સ મિાટું સાવરિયા રિયા મફકરુ) તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા ની ભજના થાય છે (૧ કુળ નિરંગવત્તિયા રિચા ઝરૂ) કિન્તુ જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે, (તસ્મ cતામો વારિ નિયમા વન્નતિ) તેને આ ચારે ક્રિયાઓ નિયમથી થાય છે(gવે નાવ થયિકુમારસ્સ) એજ પ્રકારે થાવત્ સ્વનિતકુમારને વિષે પણ સમજવુ.
(gવાચક્ષુ નાવ જરૂરિટ્રિયલ્સ પૈવવિ રોrgi) પૃથ્વીકાવિક યાવત્ ચતુરિન્દ્રિયને પાંચે પરસ્પર (નિયમાં વન્નતિ)નિયમથી થાય છે (વસ ામો કન્નતિ તર૪ ૩રિસિયા રેgિs, મરૃતિ) જેને એ થાય છે, તેને અન્તની બે ભજનીય-કદાચિત થાય, કદાચિત ન થાય (ત્રણ યુવાિગો
જિન ૪ તિ)જેને અન્તની બેજ થાય છે (ત# પતાવમો તિfor વિકાચના કન્નતિ ) તેને આ ત્રણે નિયમથી થાય છે (ઝર્સ માવાળા તલ્સ મિટ્વત્તિયા સિય કન્નડું, સિય નો કટ્ટ) જેને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને મિયાદર્શન પ્રત્યયા કિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી પણુ (નરસ પુળ નિછનિવત્તિયાગિરિયા ઉત્તર તરસ મ જ્જાઇઝિરિયા નિયમો કન્નડ્ડ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫