Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થઈ શકતો. જેઓ પર્યાપ્ત હોય છે, તેમનાંમાંથી પણ અનુપયોગવાળા નથી જાણતા નથી દેખતા, જેણે ઉપયોગ કરેલ હોય છે, તે જ વૈમાનિક આહાર્યમાણ પુદ્ગલેને જાણે છે, દેખે છે અને આહાર કરે છે,
કહ્યું છે-“અનુત્તર દેવ સંપૂર્ણ લેકનાડી દે છે, એ વચનાનુસાર અનુત્તર માં નિક સંપૂર્ણ લેકનાડીને દેખે છે, તેથી જ તેઓ મને ભક્ષ્ય આહારને રેગ્ય પુદ્ગલેને જાણે છે, કેમ કે અવધિજ્ઞાન વિશુદ્ધ હોય છે અને ઇન્દ્રિય પાટા પણ ખૂબ વિશુદ્ધ હોય છે.
હવે અધ્યવસાન વિષયક ચોથા દ્વારને કહે છે– શ્રી ગૌતમસ્વામી– હે ભગવાન! નારકોનાં અધ્યવસાન અર્થાત્ અધ્યવસાય કેટલા કહેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોનાં અસંખ્યાત અધ્યવસાન કહેલાં છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! તે અધ્યવસાન શું પ્રશસ્ત હોય છે અથવા અપ્ર.
શરત હોય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ! નારકનાં અધ્યવાન પ્રશસ્ત પણ હોય છે, અપ્રશસ્ત પણ હોય છે.
નારકોની જેમ અસુરકુમાર આદિ ભવનપતિઓનાં પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિયેના, વિલેન્દ્રિોનાં, પંચેન્દ્રિયતિયચીનાં, મનુષ્યનાં, વાનરંતરેનો, તિષ્કનાં વૈમાનિકનાં પણું અધ્યવસાન અસંખ્યાત હોય છે અને તેઓ પ્રશસન પણ હોય છે તેમ જ અશિસ્ત પણ હોય છે. કેમ કે તેમનામાં પ્રત્યેક સમા ભિન્ન ભિન્ન અધ્યવસાય થતાં રહેતા હોય છે.
હવે સમ્યફવાધિગમ નામક પાંચમાં દ્વારને કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ શું સમ્યફાધિગામી અર્થાત્ સમ્યકૃત્વ પ્રાપ્તિવાળા હોય છે, મિથ્યાત્વાધિગામી હોય છે, અથવા સમ્યક્ત્વ મિથ્યાત્વાધિગામી હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! નારક જીવ સમ્યક્ત્વાધિગામી પણ હોય છે, મિથ્યાત્વા. ધિગામી પણ હોય છે અને સમ્યકૃત્વ મિથ્યાવાભિમામી પણ હોય છે. તેમનામાં સંભવ પ્રમાણે ત્રણે પ્રકારની પ્રાપ્તિ થાય છે.
નારકની જેમ અસુરકુમારાદિ ભવનપતિ છે, પંચેન્દ્રિયતિય ચ, મનુષ્ય, વાનવ્યંતર, જયેતિક અને વિમાનિક પણ સફવાધિગામી, મિથ્યાત્વાધિગામી અને સભ્યત્વમિથ્યાવાધિગામી પણ હોય છે.
વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય જીવ સભ્યત્વાધિગામી નથી હોતા, પણ મિથ્યાત્વ ધિંગામો હેય છે. તેઓ સચવ મિથ્યાત્વાધિગામી પણ નથી હોતાં. જો કે કઈ-કઈ વિકલેનિયમ સાસાદન સમ્યફવા મળે છે, તે પણ તેમની અહીં વિવક્ષા નથી કરી કેમ છે મિથ્યાત્વની તરફ જ અભિમુખ થાય છે. શાસ્ત્ર ૨
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧૩