Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવા જોઈએ, તે કયાં સુધી કહેવા જોઈએ ? ઉત્તર એ છે-વૈમાનિક સુધી એ પ્રકારે જેવા નારકના નારક પર્યાયમાં ક્રોધમુદ્દાત કહ્યા છે.
એ જ પ્રકારે અસુરકુમારના પર્યાયમાં તથા અન્ય બધા વૈમાનકીય પર્યાય સુધીમાં અર્થાત્ ચેવીસે દ ́ડકામાં ક્રોધસમુદ્દતનું કથન સમજી લેવુ' જોઇએ.
આ પ્રકારે બધા મળીને એક હજાર છપ્પન અલાક થાય છે. તેમનામાં અતીત ક્રોધસમુદ્દાત યથાયાગ્ય અનન્ત જાણુ! જોઈએ અને અનાગત કોઈના હાય છે, ક્રાઈના નથી હાતા. જેમના હૈાય છે, જઘન્ય એક બે અગર ત્રણ હાય છે અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ડાય છે.
હવે માનસમુદ્દાત અને માયા સમુદ્ધાતની પ્રરૂપણાના સમ્બન્ધમાં કહે છેમાનસમુદ્ભુત અને માયાસમુદ્દાત પુરી રીતે મારણાન્તિક સમુદ્લાકની સમાન
હેવા જોઈએ.
એ પ્રકારે ચેાવોસ દડકામાંથી પ્રત્યેકમાં અતીત માનસમુદ્લાત અનન્ત છે, અને અનાગત યથા યોગ્ય ફાઈના છે, કાઇના નથી. જેમના છે જઘન્ય એક, બે અગર ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસ ંખ્યાત અને અનન્ત છે. આ રીતે એક હજાર છપ્પન આલાપક કહેવા જોઇએ. એ પ્રકારે માયાસમુદ્ઘાંતના સંબધમાં પણ કહેવુ જોઇએ.
લેાભસમ્રુદ્ધાતની વક્ત થતા કાયસમુદ્દાતના સમાન સમજવી જેઇએ. વિશેષતા એ છે કે અસુરકુમાર આદિ બધા જીવાની નાક પર્યાયમાં પ્રરૂપણા કરાય તા એકથી લઈને કરવી જોઈએ. કેમકે અત્યન્ત તીવ્ર પીડાથી નિરન્તર ઉદ્વિગ્ન રહેનારા નરકામાં પ્રાય: લેામસમુદ્લાત થતા નથી તેથી તેમના અતીત લેભસમુદ્ધાત અનન્ત છે ભાવી રાઇના છે અને કોઈના નથી. જેમના છે તેમના જઘન્ય એક, બે અગર ત્રણ છે ઉત્કૃષ્ટ સખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે.
એજ પ્રકારે ચાવીસે દડકાના ક્રમથી પ્રત્યેક દંડકમાં નારકાર્ય લઇને વૈમનિક સુધીમાં ચાવીસ દઉંડકાની વક્તવ્યતા કહેવી જોઇએ. એમ કરવાથી એક હુજા૨ છપ્પન આલાપક થાય છે. આ બધુ... કથન એકત્વની અપેક્ષાથી સમજવુ' જેઇએ.
હવે મહુત્વની વિક્ષાથી કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના નારકપર્યાયમાં અતીત કધસમ્રુધાત કેટલા છે?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! નારકોના નાકપર્યાયમાં અતીત ક્રોધસમુદ્દાત અનન્ત છે, કેમકે બધા જીવાએ અનન્તયાર નાકપર્યાય મેળવેલ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી ક્રેધસમુદ્દાત કેટલા થાય છે ?
શ્રી ભગવાન્ઢ ગૌતમ ! નાકેાના નારકપર્યાયમાં ભાવી ધસમ્રુધાત અન ́ત છે. એ જ પ્રકારે નારકાના અસુરકુમાર પર્યાયમાં યાવત્ વૈમાનિક પર્યાયમાં અતીત ક્રોધસમુદ્દઘાત અનન્ત છે અને અનાગત પણ અનન્ત છે, કેમકે પૃચ્છાના સમયમાં રહેલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૮૮