Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 444
________________ પ્રાપ્તિને માટે યાગને નિરધ થવા આવશ્યક છે. કહ્યું પણ છે તપશ્ચાત્ કેવલી વૈશ્યાના નિરોધ કરવાને માટે કહે છે. ચેગ નિમિત્તક એક સમયની સ્થિતિવાળા અન્યના તે નિરાધ કરતા રહે છે. ચેગ નિમિત્તક એક સમય સ્થિતિવાળા મન્ધના તેઓ નિરોધ કરે છે ।। ૧ ।। કિન્તુ પ્રત્યેક સમયમાં નૂતનકર્મોના બન્ધ ચાલુ રહેવાથી બન્ધની પરંપરા ચાલ્યા કરે છે, એ કારણે તે સમયે માક્ષ નથી થતા, યદ્યપિ પૂર્વ ખદ્ધકર્મ સ્થિતિ ના ક્ષયથી નિર્જીણ થતા રહે છે ! ર્॥ ક્રમ રહિત જીવ શુ વીય ચાગ દ્રવ્યના સમયની સ્થિતિવાળા અન્ય થાય છે ॥ ૩ ॥ સાથે નથી હાતા. તેના અવસ્થાનથી એ એ પ્રકારે કેવલીસમુદ્ઘાતથી નિવૃત્ત થઇને ત્રણે ચાગેાના વ્યાપાર કરતા રહે છે. મનાયાગમાં સત્યમનીયેાગ અને અસત્યમૃષામનાયેગના તથા સત્યવચનયાત્ર અને અસત્યામૃષાવચનયોગના પ્રયોગ કરે છે, ઔકારિક શરીરકાયયાગના દ્વારા તેઓ ગમન આદિ ક્રિયાઓ કરે છે અને પ્રતિહારી પીઠ ફલક આદિ પાછા વાળે છે. તત્પશ્ચાત ચોગાના નિરોધ કરે છે. ડેવલો સયોગ અવસ્થામાં જ કેમ સિદ્ધ નથી થઈ જતા ? ઉત્તર-તેનું કારણ એ છે કે ચેાગબન્ધનું કારણ છે. સયેગી પરમનેિરાના કારણ ભૂત શુકલધ્યાનને આરંભ નથી કરી શકતા ।। ૧–૩ !! કેવલી મેગના નિરોધ કરતા પહેલા મનાયેત્રના નિરોધ કરે છે. પર્યાપ્ત માત્ર સ'ની પ'ચન્દ્રિય જીવના પ્રથમ સમયમાં જેટલાં મનેાકૂબ્યા હાય છે અને જેટલા તેમના વ્યાપાર હાય છે, તેની અપેક્ષાએ અસખ્યાતગુણહીન મનેયાગના પ્રત્યેક સમયમાં નિરાધ કરતા રહી. અસખ્યાત સમયમાં મનાયેગને પુરી રીતે નિધ કરે છે. કહ્યું પણ છેપર્યાપ્ત માત્ર સજ્ઞી તેમજ જઘન્ય ચાગવાળા જીપના જેટલા મનેદ્રવ્ય હાય છે અને તેમના જેટલા વ્યાપાર હોય છે, તેનાથી મસ ંખ્યાત ગુણહીન મનાયેાગના તે સમય-સમયમાં નિધ કરે છે. આમ ખ્યાત સમયેામાં મનના પૂર્ણ રૂપે નિરોધ કરી દે છે ! ૧-૨ ॥ એ જ કહે છે-તે કેવલી પ્રથમ યાગનિરોધ કરવાની ઈચ્છા કરતા છતાં સન્ની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૩૦

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448