Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થતી નથી. એ પ્રરૂપણા કરવાને માટે કડ઼ે છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેવલી દંડ કપાટ આદિના ક્રમથી સમુદ્ધાતને પ્રાપ્ત થઇને, પછી તેનાથી વિકૃત થઇને શુ` સચેગી અવસ્થામાં જ સિદ્ધ થાય છે યાવત બધા દુઃખના અંત કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમ નથી અર્થાત્ એમ નથી થઈ શકતું કર્મોની લઘુતાના કારણે અન્તર્મુહૂત કાલ કહેલા છે. અન્ય આચાય જઘન્ય અન્તર્મુહૂત" ઉત્કૃષ્ટ છ માસ માને છે.
તદન્તર શૈલેશીકરણનુ જે કથન કરાયેલુ છે, તેનાથી પ્રાતિહારિકાનું પરવત ન કરવાનુ` જ સંભળાય છે, બીજાના અગ્રહણ પણ થઈ જાય છે.
તદનુસાર અન્તર્મુહૂત સુધી યથાયેાગ્ય કેવલી ત્રણ ચાગેાના વ્યાપારથી યુક્ત હાય છે. તદનન્તર અત્યન્ત નિશ્ચલ, લેગ્યાથી અતીત, અને ઉત્કૃષ્ટ નિશના હેતુભૂત ધ્યાનને પ્રારંભ કરવાને માટે અવશ્ય જ ચેગનો નિરોધ કરવાને માટે પ્રયત્નશીલ થાય છે, કેમકે ચાગની વિદ્યમાનતામાં ઉક્ત પ્રકારનું ધ્યાન થઈ શકતુ' નથી, લેશ્યાના યાગની સાથે અન્વય અને વ્યતિરેક છે અર્થાત્ લેશ્યા હાતાં ચાય હાય છે અને કેશ્યાના અભાવમાં ચેગ નથી હાતા, વસ્તુત: ચેગ પરિણામ જ લેશ્મા છે.
તેથી જ્યાં સુધી ચેગ પરિણામ છે, ત્યાં સુધી લેશ્યા અવશ્ય જ હોય છે. એ પ્રકારે વૈગની વિદ્યમાનતામાં લેશ્યાતીત (અલેશ્ય) ધ્યાન થવાનું અસભવિત છે. તેના સિવાય જ્યાં સુધી ચેત્ર છે, ત્યાં સુધી ક`બન્ધ પણ થયા કરે છે, પણ તે કબન્ધ કેવલ ચેાગના કારણે થાય છે તેથી ત્રણ સમય સુધીના હૈાય છે. પ્રથમ સમયમાં કનુ` બન્ધન થાય છે. બીજામાં વેદન થાય છે અને ત્રીજા સમયમાં તે કર્માં નિરણ ( અક) થઈ જાય છે.
એજ પ્રકારે પૂ-પૂર્વ કર્મીના વિનાશ થતા રહેતા પણ પ્રત્યેક સમય એ સમય, સ્થિતિવાળા કર્મોના નિરન્તર ખાંધ થતા રહેવાથી મેક્ષ નથી થઇ શકતા એ કારણે મેક્ષ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૪૨૯