Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 424
________________ શ્રી ભગવાન-હે ગૌતમ! એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહ ગતિથી પૂર્વોક્ત પ્રમાણક્ષેત્ર આપૂર્ણ થાય છે અને પૃષ્ટ થાય છે. એ જ પ્રકારે વિગ્રહ ગતિની અપેક્ષાએ મરણ સમયથી લઈને ઉત્પત્તિ દેશ પર્યન્ત ઉત્કૃષ્ટતા પૂર્વોક્ત પ્રમાણ ક્ષેત્ર આપૂર્ણ ત્રણ સમયમાં થાય છે. તેમાં એથે સમય લાગતું નથી. વિદિયસમુદ્દઘાતગત વાયુકાયિક પણ પ્રાયઃ ત્રસ નાડીમાં જ ઉત્પન્ન થાય છે અને ત્રસ નાડીમાં વિગ્રહગતિ અધિકથી અધિક ત્રણ સમયની હોય છે. ઉપસંહાર કરતા કહે છે–એટલા કાળમાં પૂર્વોક્ત પ્રમાણવાળા ક્ષેત્ર આપૂર્ણ થાય છે, એટલા સમયમાં થાય છે. ત્યાર પછીનું વક્તવ્ય વેદના સમુદ્રઘાતના સમાન જ સમજવું જોઈએ. યાવત્ તે વક્તવ્ય આ પ્રકારે છે હે ભગવન્! તે બહાર કાઢેલાં પુદ્ગલ વૈકિય મુદ્દઘાત કરનારા જીવના આત્મપ્રદેશ દ્વારા સ્પષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણ, ભતે. છે અને સત્વેનો અભિઘાત કરે છે. તેમને આવર્ત પતિત કરે છે, સપર્શ કરે છે, સંઘાતિત કરે છે, સંઘથ્રિત કરે છે, પરિત ૫ પહોચાડે છે, મૂર્શિત કરે છે, નિપ્રાણ કરે છે, તે પુદ્ગલોના નિમિત્તથી તે જીવને કેટલી ક્રિયાઓ લાગે છે? શ્રી ભગવાન આ પ્રશ્નનો ઉત્તર આપે છે–દે ગૌતમ ત્રણ કિયાએ પણ, ચાર ક્રિયાઓ પણ અથવા પાંચ ક્રિયાઓ પણ લાગે છે. વૈક્રિયસમુદ્દઘાતગત પુદ્ગલોથી પૃષ્ટ જીવ વૈક્રિસમુદૂઘાત સંબંધી પૃષ્ટ થઈને વિછૂ (વિંછી) આદિ કદાચિત પરિતાપ ઉત્પન્ન ન કરે તે ત્રણ ક્રિયાવાળા થાય છે, પરિતાપ ઉત્પન્ન કરે તે ચાર ક્રિયાવાળા થાય છે. અને પ્રાણેનું વ્યપરોપણ કરે તે પાંચ કિયાવાળા થાય છે, કેમકે સર્ષ આદિથી શરીરથી પૃષ્ટ થનારનું દંશ દ્વારા જીવનથા રહિત થઈ જવું પ્રત્યક્ષ સિદ્ધ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવાન! તે જીવ અને તે જ અન્ય જીવોને પરાંપરાથી વિઘાત કરે તે તેમને કેટલી ક્રિયાઓ લાગે છે? - શ્રી ભગવાન ગૌતમ ! ત્રણ ક્રિયાઓ પણ ચાર ક્રિયાઓ પણું, અને પાંચ ક્રિયાઓ પણ લાગે છે. સમુચ્ચય જીવની સમાન વૈક્રિયસમુદ્દઘાતગત નારકનું કથન પણ સમજી લેવું જોઈએ. પણ સમુચ્ચય જીવથી વિશેષતા એ છે કે લબાઈમાં જઘન્ય અંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સંખ્યાત એજન, એક દિશામાં કહેવું જોઈએ. વિદિશામાં નહી યુક્તિ પૂર્વવત્ છે 8 સંહાર કરતાં કહે છે–સમુચ્ચય જીવ સંબંધી વિકિ રામુ સા તગત પુરૂષના પુદ્ગલ દ્વારા પૃષ્ટ પ્રમાણ ક્ષેત્ર તે પુદ્ગલથી આપૂર્ણ અને સ્પષ્ટ સમજવું જોઈએ. પૂર્વોક્ત ક્ષેત્ર કેટલા કાળમાં પૂર્ણ થાય છે? કેટલા કાળમાં પૃષ્ટ થાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–જીવ પદમાં જેવું કથન કર્યું છે, તેવું જ અહીં સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિના દ્વારા જેટલા ક્ષેત્ર અપૂર્ણ અને રકૃષ્ટ થાય છે. જેવી વક્તવ્યતા નારકના ક્રિયસમુદ્દઘાતની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૦

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448