Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેવલીસમુદ્યાત કે પ્રયોજન કા નિરૂપણ
કેવલિસમુઘાતનું પ્રયોજન શબ્દાર્થ :-(ા જ મંતે ! ઝિલમુઘા નજી) હે ભગવન્! કયા પ્રજનથી કેવલિસમુદ્રઘાત કરે છે? (નોરમા ! જરુરત જત્તારિ Hiા અણીળા) હે ગૌતમ ! કેવલીના ચાર કર્મ ક્ષીણ નથી હોતાં (વેવિયા) વેદના નહીં કરાયેલાં (ળિકિvળT) નિર્જરને પ્રાપ્ત નહીં થયેલાં (અવંતિ) હોય છે.
(સં -વેબિને, ભાષા, ના, જો) તે આ પ્રકારે–વેદનીય, અયું નામ, ગોત્ર (સક જદુપરે છે વેગિન્ને ક્રમે વર) તેમના વેદનીય કર્મ બધાથી અધિક પ્રદેશવાળા હોય છે (સવુથોને મારા જો ફુવ) બધાથી ઓછા તેમના આયુકમ હોય છે. (વિરપં સમં ) તેઓ વિષમને સમ કરે છે (વંથળે િદિ ૨) બન્ધનોથી અને સ્થિતિથી (વિરમણીયાર વંધmહિં દિણિ ૨) બન્ધન અને સ્થિતિથી વિષમને સમ કરવાને માટે (g૪ હજુ જેવી સમોઢળ૬) એ પ્રકારે નિશ્ચયથી કેવલિ કેવલી સમુદ્રઘાત કરે છે તેવું વજુ સમુદાચં છઠ્ઠ) એ પ્રકારે સમુદ્દઘાતને પ્રાપ્ત થાય છે.
(સદ વિનં મેતે ! દેવશી રમોદતિ ?) હે ભગવન્! શું બધા કેવલી સવહત થાય છે? ( વ = મતે ! વેસ્ટિનમુથાર્થ છરિ ) હે ભગવન ! બધા કેવલ સમુદ્રઘાતને પ્રાપ્ત થાય છે ?(નોરમા ! જો ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથીએમ નથી થતું.
(સાકાળ તુરીરં વંથળે દિદિ ૨ મોવળષ્મા ) જેમના ભવોપગ્રાહી કર્મબન્ધન તેમજ સ્થિતિથી આયુ કમના બરાબર હોય છે (સુઘાર્થ છે i mછ3) તે કેવલી સમુદઘાત નથી કરતા ૧ !
(iટૂળ સમુદાચં)સમુદ્દઘાત ન કરીને લગતા વીજિળા) અનંત કેવલજ્ઞાનીજીનેન્દ્ર (રામરવિMT) જરા અને મરણથી સર્વથા રહિત થયેલ (સિદ્ધિ સારું જયા) વરગતિ સિદ્ધિને–શ્રેષ્ઠ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. ૨
( સમUI મંતે ! બાવાવાળે gum ?) હે ભગવન્! આવાજીકરણ કેટલા સમયનાં કહેલ છે? (ચમા ! મલેક સમા વંતોમુત્તિયા મારીને પૂom) હે ગૌતમ ! અસંખ્યાત સમયના આન્તર્મુહૂર્તના આવાજીકરણ કહેલ છે.
(રૂ સમgi મતે ! જસ્ટિસમુઘાd goળ ? હે ભગવન્! કેવલિસ મુદ્દઘાત કેટલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૧૮