Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યાપાર કરે છે, પણ વૈક્રિય શરીર કાયયાગના વ્યાપાર નથી કરતા, વૈક્રિય મિશ્ર શરીર કાચાગના પણ વ્યાપાર નથી કરતા, આહારક શરીર કાયયેાગના વ્યાપાર નથી કરતા, આહારક મિશ્ર શરીર કાયયેાગના પણ વ્યાપાર નથી કરતા પણુ કાણુ શરીર કાયયાત્રને વ્યાપાર કરે છે. આ સમયેામાંથી પ્રથમ અને અષ્ટમ સમયમાં ઔદારિક શરીરકાયયોગના ઉપયાગ કરે છે, બીજા અને છઠ્ઠા અને સાતમાં સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયેાગને પ્રયાગ કરે છે, અને ત્રીજા, ચાથા અને પાંચમા સમયમાં કાણુ શરીર કાયયેાગના વ્યાપાર કરે છે.
ભાષ્યમાં પણ કહ્યું. સમુદ્ધાતગત કેવલી મનેયાગ અને વચનયોગના પ્રયોગ નથી કરતા તે પહેલા તથા આઠમા સમયમાં ઔદ્રારિક ચાગના પ્રયોગો કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્ર યાગનો પ્રયોગ કરે છે અને ત્રીજા, ચોથા તથા પાંચમા સમયમાં કાર્માંણુ શરીર કાયયાગનો વ્યાપાર કરે ॥ ૧-૨ ॥ ॥ સૂ૦ ૧૫૫
કેવલીસમુદ્દાત કા વિશેષ કથન
કૅલિસમુદ્ધાતની વિશેષ વક્તવ્યતા
શબ્દા :-લે ન મંતે ! તદ્દા સમુથાચવણ સિાર, વુન્નરૂં મુખ્યર, પિિનાવ્યા, સવવુવાળ અંત' રે) હે ભગવન્! આ પ્રકારે સમુદ્ધાતને પ્રાપ્ત કૅવલિ સિદ્ધ થઈ જાય છે ? બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે? પરિનિર્દેણ પ્રાપ્ત કરે છે ? સ દુઃખાના અન્ત કરે છે ?
(તોયમા ! નો રૂદ્રે સમદ્રે) હે ગૌતમ ! આ અર્થ સમ”નથી–પ્રેમ નથી થઈ શકતુ. (સે ન તો પત્તિનિયત્તય) તે એનાથી પ્રતિનિવૃત્ત થાય છે (વૃત્તિનિયત્તિત્તા) પ્રતિનિવૃત થઇને (તો પચ્છા) તપશ્ચાત (મળલોગ વિનુન્નરૂ) મનાયેાગના પણ વ્યાપાર કરે છે (વદ્ગોળ વિ ઝુન્ન) વચનયોગનો પણ વ્યાપાર કરે છે (વ્હાયજ્ઞોવિ નુંન્ન) કાયયેંગનો
પણ વ્યાપાર કરે છે.
(મળઝોન' નુંનમાળે) મનાયેાગના વ્યાપાર કરતાં છતાં (ઉર્દૂ સમળજ્ઞો નુંનર ?) શું સત્ય મનાયેાગના વ્યાપાર કરે છે? (મોસમળનોન' ક્રુગર્ ?). શું મૃષામનાયોગના વ્યાપાર કરે છે ? (સ૨ામોલમળજ્ઞોન`નુજ્ઞા) સત્ય મૃષા મનાયેગના વ્યાપાર કરે છે? (અસ૨ામોનમનનોન' ન્રુત્તTM ?) અસત્યા મૃષા મનાયેાગના વ્યાપાર કરે છે ?
(હોચમા ! Bચમનનોન સુંલ) હે ગૌતમ ! સત્યમનોયોગના પ્રયાગ કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૨૪