Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( મોસમનો કુંક૬) મૃષા મનેયેગને વ્યાપાર નથી કરતા તેને સામોસમગજાં શુંs૬) સયામૃષા મનાયેગને પ્રયોગ પણ નથી કરતા (અસરગ્રામોસમનો કુંગા) અસત્યામૃષા મનોગના વ્યાપાર કરે છે. (વફનો ગુનમાળે) વચનગના પ્રયોગ કરતા છતાં (
િવવકોf yગર) શું સત્ય વચનગના પ્રયોગ કરે છે ? (નોસવો ) મૃષાવચનગને પ્રગ કરે છે, (ત્તરામોસવરૂદ્યો ડુંગરૂ) શું સત્યમૃષા વચનપ્રયોગ કરે છે? (ગવા) અથવા (મરવાનો વરૂi ja૬) અસત્યામૃષા વચનને ગન પ્રમ કરે છે?
(! સદવરો નું) હે ગૌતમ! સત્યવચનયોગને ઉપયોગ કરે છે. (નો મોસવો ) મૃષા વચનયોગને વ્યાપાર નથી કરતાં તેનો સરવામોરવાકો નુંs) સત્ય-મૃષા વચનોગને વ્યાપાર નથી કરતા (રામોવિરૂનો if કુંગફુ) અસત્ય-મૃષા વચનગને પ્રવેગ કરે છે.
(કાચનો સુંગમાળે) કાગને પ્રવેગ કરતાં (બાજછે વા) આવે છે (એક વા) જાય છે (નિઝ વા) રોકાય છે (નિરીકા વા) બેસે છે (તુચક વા) સૂવે છે હાથે વા) લાંઘે છે (
જૂ ન ઘT) વિશેષ રૂપથી લાઘે છે (વહિદારિર્થ) પડિહારી–જેને પાછુ આપી શકાય (પીઢારેકના સંથારાં વઘcqms) પીઢ, પયા, શ, સંસ્મારક પાછાં કરે છે. જે સૂવે
ટીકાર્થ –હવે કેવવિમુદ્દઘાતના વિષયમાં વિશેષ જાણવા માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દંડ કપાટ વગેરેનાં ક્રમથી સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલ કેવલિ શું સમુદુઘાત અવસ્થામાં જ સિદ્ધ અર્થાત્ નિહિતાર્થ થઈ જાય છે? બુદ્ધ દેવીજ્ઞાનથી જાણે છે કે હું નિશ્ચિતરૂપે સમસ્ત કર્મોથી દૂર થતાં નિષ્ટિ વાર્થ થઈ જઈશ ? કર્મોથી વિમુક્ત થઈ જાય છે? પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અર્થાત કમસંતાપથી રહિત થઈ જવાને કારણે શીતીભૂત થઈ જાય છે અને શું સમસ્ત દુખને અંત લાવી દે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અથન કેવલિ સમુદઘાત અવસ્થામાં સિદ્ધ જ હોય, બુદ્ધ. મુક્ત પરિનિવૃત્ત અને સર્વદુઃખહીન નથી હોતાં, કેમ કે તે સમયે તેમનાં યોગેનો નિરોધ નથી હતા અને સંગીન સિદ્ધિ પ્રાપ્ત નથી થતી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૨૫