Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાળમાં બહાર નિકળે છે? (ચમા કgof “તો મુદત્તકણ) હે ગૌતમ! જઘન્ય આંતર્મુહૂર્તમાં (વોબં તો મુત્તર) ઉત્કૃષ્ટ અંતમુહૂર્તમાં.
તેમાં મેતે ! જા ગિર છૂઢા મri) હે ભગવન્! બહાર કાઢેલાં પુદ્ગલ (ગાડું તથ જાડું મારૂં કા સત્તા) ત્યાં જે પ્રાણે, ભૂત, છ અને સને (મિgmત્તિ) અહિત કરે છે (જ્ઞા તિ) યાવત્ નિપ્રાણ કરે છે. (તેfહંતો બં મેતે ! તે બીજે દિણિ ?) હે ભગવન્! તેમનાથી જીવને કેટલી ક્રિયાઓ થાય છે ?
(નોઇના વિરૂ તિ શિરિઝ હે ગૌતમ? કદાચિત્ ત્રણ ક્રિયાવાળા (સિય જs જિરિણ) કદાચિત્ ચાર કિયાવાળા (ફિર વંજ િિણ) કદાચિત્ પાંચ ક્રિયાવાળા.
(મતે ! કીયા દિાિ ) હે ભગવન ! તેઓ તે જીવથી કેટલી કિયાવાળા છે? (જોરા! ઘર્થ જેવ) હે ગૌતમ! એજ પ્રકારે પૂર્વવતુ.
(નં રે તે ઝીણા કomહિં જીવા વરંવાવ) હે ભગવન્ ! તે જીવ અને તે છ અન્ય જીવોની પરંપરાથી ઘાત કરીને (રુ વિવિા) કેટલી ક્રિયાવાળા છે. (નોરમા ! તિ ઉરિયા વિ. ૩ જિરિયા કિ વંજ જિરિયા વિ) હે ગૌતમ ! ત્રણ કિયાવાળા પણ, ચાર કિયાવાળા પણ, પાંચ કિયાવાળા પણ (ાં મજૂરે વિ) એ જ પ્રકારે મનુષ્ય પણ. | સૂ૦ ૧૩ મું
ટીકાર્થ-હવે વૈક્રિયસમુદ્રઘાત આદિના વિષયમાં નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ વૈકિયસ મુદ્દઘાતથી સમવહત થયેલ સમવહત થઈને જે વૈક્રિય યોગ્ય શરીરની અંદર રહેલ પુદ્ગલેને બહાર કાઢે છે પોતાનાથી જુદાં કરે છે, તે પુદ્ગલથી કેટલાં ક્ષેત્ર આપૂર્ણ થાય છે? કેટલાં ક્ષેત્ર પૃષ્ટ થાય છે? વચમાં-વચમાં કોઈ પ્રદેશને સ્પર્શ ન થાય તે પણ આપૂર્ણ થયેલ કહેવાય છે, તેથી જ બીજો શબ્દ વ્યાપ્ત થવાનો પ્રયોગ કરેલ છે, જેનાથી એ પ્રગટ કરેલ છે કે વચમાં કેઈ પ્રદેશ છૂટે ન હોય–આકાશના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપ્ત થયેલ હોય.
શ્રી ભગવાન ઉત્તર આપે છે– ગૌતમ ! જેટલે શરીરને વિસ્તાર છે અને જેટલું શરીરનું બાહય છે અર્થાત સ્થૂલત્વ છે, તેટલા તેમજ લંબાઈમાં જઘન્ય અંગુલને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
४०८