Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 426
________________ નથી થતુ. ઉત્કૃષ્ટ રૂપથી સંખ્યાત ચેાજન પ્રમાણ ક્ષેત્ર પૂર્ણ થાય છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપમાં દેખાડેલ આ ક્ષેત્ર ૫'ચેન્દ્રિયતિય ચ ચેાનિકાને છેડીને એક દિશા અથવા વિર્દિશામાં સમજવુ જોઇએ. પચેન્દ્રિયતિય ચ તે એક જ દિશામાં આપૂર્ણ કરે છે, વિદિશામાં નહી. આ જ અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે કહ્યું છે-વિશેષતા એ છે કે પચેન્દ્રિયતિય ચ યથાક્ત પ્રમાણ ક્ષેત્રાને તે પુદ્ગલેથી એક જ દિશામાં પૂર્ણ અને વ્યાપ્ત કરે છે. આ રીતે આટલું ક્ષેત્ર આપૂર્ણ થાય છે, એટલું ક્ષેત્ર સૃષ્ટ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ આહારકસમ્રુધાતથી સમવત થયા, સમવહત થઇને તે જે આહારક ચેાગ્ય પેાતાના શરીરનાં અંદર રહેલા પુદ્ગલાને મહાર કાઢે છે, હે ભગવન્ ! તે પુલ્લેથી કેટલું ક્ષેત્ર આપૂર્ણ થાય છે ? કેટલું ક્ષેત્ર પ્રુષ્ટ થાય છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ! શરીરના જેટલા વિસ્તાર છે અને જેટલી મેઢાઇ છે, તેટલા ક્ષેત્ર વિસ્તાર અને વિષ્ણુભની અપેક્ષાએ આપૂર્ણ અને પૃષ્ટ થાય છે, લખાઈની દૃષ્ટિએ જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ સખ્યાત ચેાજન સુધી એક દિશામાં તે પુદ્ગલેથી આપૂ અને પૃષ્ટ થાય છે. વિશેષ વિદિશામાં તે પુદ્ગલ ક્ષેત્રને આપૂ અગર વ્યાપ્ત નથી કરતા, એ પ્રકારે એટલા અર્થાત્ પૂર્વોક્ત ક્ષેત્ર આપ્ થાય છે. એટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. વિગ્રહની અપેક્ષાએ એટલા ક્ષેત્ર કેટલા પૃષ્ટ થાય છે, એ જિજ્ઞાસા થતાં કહ્યું છે સમયના વિગ્રહ દ્વારા પૂર્વક્ત ક્ષેત્ર આપૂર્ણ આહારક સમુદ્દાત માણુસેામાં જ થઇ શકે છે. મનુષ્ચામાં પણ તેમને જ થાય છે જે ચૌદપૂર્વ નુ અધ્યયન કરી ચુકેલ ઢાય, ચૌદપૂર્વના અધ્યેતાએમાં પણ કઈ-કઈ આહારક લબ્ધિના ધારક મુનિયાને જ થાય છે, બધાને નડી.. કાળમાં તે પુદ્ગલેા દ્વારા આપ્ણ અને કે–એક સમયના એ સમયના અથવા ત્રણુ અને પ્રુષ્ટ થાય છે. તે ચૌદપૂર્વના અધ્યેતા અને આહારક લબ્ધિના ધારક પુરૂષ જ્યારે આહારકસમુ દૂધાત કરે છે ત્યારે જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી પૂર્વોક્ત ક્ષેત્રને આત્મપ્રદેશેથી પૃથક્ કરેલ પુદ્ગલાથી એક દિશામાં આ અને પૃષ્ટ નથી કરતા, બદિશામાં આપૂ અને સ્પષ્ટ કરે છે, દિશામાં જે આપૂણુ અને બ્યાપક હોય છે, તેને માટે બીજા પ્રય. ત્નની આવશ્યકતા હોય છે. કિન્તુ આહારક લબ્ધિના ધારક તેમજ આહારકસમુદ્ધાત કરનારા તે સુનિયે ગંભીર હોય છે અને તેમને એવું કોઇ પ્રયેાજન પણુ નથી હાતું, તેથી જ તે આ બીજો પ્રયત્ન કરતા નથી. એ પ્રકારે માહારકસમુધ્ધાતગત કેાઇ જીવ મૃત્યુને પ્રાપ્ત થાય અને ગ્રિહથી ઉત્પન્ન થાય છે. વિગ્રહ અધિકથી અધિષ્ટ, ત્રણ સમયના હોય છે. એજ અભિપ્રાયથી આવુ કહ્યું છે– એક દિશામાં આટલાં ક્ષેત્રના પશ કર્યાં તથા એક સમયના એ સમયના અથવા ત્રણ સમયના, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૧૨

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448