Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમુચ્ચય જીવના સમાન મનુષ્યના આહારકસ મુદ્દઘાતની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, યદ્યપિ આહારકસમુદ્રઘાત મનુષ્યને જ થાય છે, તેથી જ સમુચ્ચય જીવ પદમાં જે આહારકસમુદ્દઘાતની પ્રરૂપણ કરાઈ છે, તેમાં મનુષ્યને અન્તર્ભાવ થઈ જ જાય છે. છતાં પણ દંડક કમથી વિશેષ રૂપથી મનુષ્યના આહારકસમુદ્દઘાતને પણ ઉલ્લેખ કરાય છે, એ કારણે અહીં પુનરૂક્તિ દષની સંભાવના ન કરવી જોઈએ. એ સૂત્ર ૧૩
કેવલિસમુદ્યાત ક્ષેત્ર કા નિરૂપણ
શબ્દાર્થ –(ગર ii મંતે ! માવિયવો જિલમુરઘાણં ણમોરસ) હે ભગવન! ભાવિતામાં કેલિસમુદ્રઘાતથી સમહત અનગારને તેને જમા નિવત્તા વાઢા) જે ચરમ-અન્તિમ નિર્જરા પુદ્ગલ છે.
(ામાં પોણાત્રા પmત્ત ?) તે પુદ્ગલે સૂક્ષ્મ કહેલાં છે? (સમા) હે શ્રમણ ! હે આયુશ્મન ! (વસ્ત્રોમાં ચ ાં તે કુત્તા બં વિહૂતિ) શું તેઓ સમસ્ત લેકને સ્પર્શ કરીને રહે છે? (હંસા નોરમા ) હા, ગૌતમ ! (ગળTIકરણ માવિચHળો
ઝિમુઘાઘ સમોસ) ભાવિતામાં કેવલિસમુદ્દઘાતથી સમહત અનાગારના (જે જીમ રિઝા વાળા) જે ચરમ નિર્જરા પુદ્ગલ છે (સુહુમાં તે પોસ્ટ gugram સમજાવો) હે શ્રમણ ! હે આયુષ્યમન્ ! તે પુલે સૂક્ષ્મ કહેલાં છે (શષ્યોને પિ ર ળ સિત્તા i fજદૂતિ) સંપૂર્ણ લેકને સ્પર્શ કરીને રહે છે.
(૪૩મસ્થળ મં! મખૂણે) હે ભગવન્! છત્મસ્થ મનુષ્ય (હિં શિવજ્ઞાાપોળઝાળ) તે નિર્જરા પુદ્ગલના (વિ) કાંઈક (ઘomળ) ચક્ષુરિન્દ્રિયથી (વઘvi) વણને (ધે) પ્રાણેન્દ્રિયથી ગંધને (વા ) રસનેન્દ્રિયથી રસને (જાન ઘા વાણં) અથવા પશે. ન્દ્રિયથી સ્પર્શને (જાન પાસ૬) જાણે દેખે છે?
(નોરમા ળો ફળ સમ) હે ગતમ! એ અર્થ સમર્થ નથી.
(સે ળળ મંતે ! u યુર:-93મથેનું મગૃહે તેહિં ળિઝાળોગાનં) હે ભગવન! ક્યા હેતુથી એવું કહ્યું છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જર પુદ્ગલને (જો વિંન ઘom/ ઉi, iધ સં સેf ii નો કાળરૂ પાસરૂ) કિચિત્ ચક્ષુરિન્દ્રિયથી વર્ણને, ધ્રાણેન્દ્રિયથી ગંધને, રસેન્દ્રિયથી રસને, સ્પર્શેન્દ્રિયથી પર્શને નથી જાણતા નથી દેખતા ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૧૪