Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 405
________________ અપુરમાં મુઘા સમો) હે ગૌતમ! અસુરકુમારેમાં બધાથી ઓછા ક્રોધ સમુદ્દઘાતથી સમવહત છે (માનસમુઘા સોયા સંવેTT) માનસમુદુઘાતથી સમવહત સંખ્યાતગણ છે (માથા મુઘાળું મોgયા સંજ્ઞાળા) માયામુદ્દઘાતથી સમવહત સંખ્યાત ગણા છે (ઝોરમુઘા મોઢા સંસTળા) લેભસમુદ્રઘાતથી સમવહત સંપાતગણી છે. (ગરમોથા સંવેકઝTળા) અસમવહત સંખ્યાતગણુ છે. | (gવું દર સેવા ના મળિયા) એ જ પ્રકારે વૈમાનિક સુધી બધા દેવ. (gaવિજસુવાન પુછ?) પૃવીકાયિકે સમ્બન્ધી પૃચ્છા-પ્રશ્ન હોય ! સ્વયોવા રૂઢવિજારૂચા માળમુરઘાણં ણમોહચા) હે ગૌતમ! બધાથી ઓછા પૃથ્વીકાધિક માનસમુદૂઘાતથી સમવહત છે (હસમુદાજુ મોચા, વિહિયા) કોથસ મુદ્દઘાતથી સમવહત વિશેષાધિક છે (માયામુઘાઘri સમોચા વિશેષાહિયા) માયામુદ્દઘાતથી સમવહત વિશેષાધિક છે (ઢોરમુઘા નોવા વિશેષાહિયા) લેભામુદ્દઘાતથી સમવહત વિશેષાધિક છે (ગરમોથા ગાળા) અસમવઠત સંખ્યાત ગણુ છે (પૂર્વ નાગ પંરિંદ્રિતિજિનોળિય) એ જ પ્રકારે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક (જુણા જીવા) મનુષ્ય જીવની સમાન (વાં માનસમુઘા મોટ્ટા કાંડન) વિશેષ-માનસમુદ્રઘાતથી સમહત અસં ખ્યાતગણું છે. સુ૧૦ - ટીકાથ-હવે ક્રોધાદિ સમુદુઘાતથી સમહત અને તેમનાથી ભિન્ન સમુદ્દઘાતેથી સમવહત અર્થાત્ બધા પ્રકારના સમુદ્રઘાતથી રહિત જીવોના અ૫–બહત્વની પ્રરૂપણ કરે છે શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! ક્રોધસમુદ્રઘાતથી સમવહત, માનસમુદૂઘાતથી સમવહત. માયામુદ્દઘાતથી સમાવહત. લેભસમુદ્રઘાતથી સમવહત અકષાયસમુદ્રઘાતથી અર્થાત્ કષાયસમુદ્રઘાતથી ભિન્ન છ સમુઘાતમાંથી કઈ પણ સમુઘાતથી સમહત અને અસમવહત જીવનમાં કોણ જીવ કોનાથી અલપ, અધિક. તુલ્પ અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન હે ગૌતમ! બધાથી ઓછા જીવ તેઓ છે જે અકષાયસમુદ્રઘાતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૯૧

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448