Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્રિયાવાળા હોય છે ? (જોગમાકરીeહે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળા (ઉત્તર = વિદરી) કદાચ ચાર કિયાવાળા (હિર પંઘ શિરી) કદાય પાંચ કિયાવાળા (તે જે વાવ તાળ નીવો ; વિડીયા ) તે જીવ તે જીવથી કેટલી ક્રિયાવાળા હોય છે?
(મા! fણય તિ જિરીયા) હે ગૌતમ ! કાચ ત્રણ ક્રિયાવાળા (fણય વિરીયા) કદાચ ચાર કિયાવાળા (fમર પંચ શિરી) કદાચ પાંચ કિયાવાળા.
( i મતે ! નીવે તે જ વીલ) હે ભગવન ! તે જીવ અને તે છે (અહિં લીવાળું) અન્ય જીવોના (જંઘાઇ) પરંપરાથી ઘાત કરવાથી (૪૬ ાિરી) કેટલી કિયાવાળા થાય છે? (સિદિરિયા વિ રવિરિયા કિ, પંજા શિરિયા () હે ગૌતમ! ત્રણ દિયાવાળા પણ, ચાર કિયાવાળા પણ, પાંચ ક્રિયાવાળા પણું.
(નેરૂ મંતે ! વેચાણમુરઘાઇ સોu) હે ભગવન ! નારક વેદના મુદ્દઘાતથી સમવહત થયેલ (ga aહેવ કી) આ રીતે જીવની જેમ (જીપ ફામિજાવો) વિશેષ નારક, શબ્દ-શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. ( નિવાં કાર માnિg) આ રીતે સંપૂર્ણ કથન વૈમાનિક સુધી સમજવું (ાં રસાયણમુઘા ઘિ માળિચડ્યો) એ જ પ્રકારે કપાય મુદ્દઘાત પણ કહેવા જોઈએ.
(જીવે ળ મંતે ! માનિ સમુઘારાં સમોળz) હે ભગવન ! જીવ મારણાંતિક સમુદ્દઘા તથી સમવહત થાય છે (રોનિત્તા) સમવહત થઈને (પોm fણ ) હે ભગવન ! જે પુદ્ગલેને કાઢતા રહે છે.
(તેસિ નં અંતે ! પોસ્ટિં ) હે ભગવન્! તે પુદ્ગલેથી (વફા રે કુળે ) કેટલા ક્ષેત્ર પુરિત થાય છે? (age Fકે?) કેટલા ક્ષેત્ર પુષ્ટ થાય છે ? (ય! સારવળગે) હે ગૌતમ શરીર પ્રમાણ માત્ર (વિકર્ણમા) વિસ્તાર અને મોટાઈથી (કાચામાં agoોગં ગંગુઝરત ૩ ઝરૂમા) લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યા ભાગ (૩ો.
બંગલેના બોયના) ઉત્કૃષ્ટ અસંખ્યાત જન (gmવિલિં) એક દિશામાં (વફા ત્તિ) એટલા ક્ષેત્ર (5) પુરિત થાય છે (gવા લેજો ) એટલા ક્ષેત્ર પૃષ્ટ થાય છે.
(સે તે ! વત્તે રૂારણ ?) હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૯૮