Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણે, પંચેન્દ્રિયતિય ચપણે અને મનુષ્યપણે પણ જાણી લેવા જોઈએ. વાનવન્તર, જ્યોતિ કકો અને વૈમાનિકની વક્તવ્રતા અસુરકુમારના સમાન સમજવી જોઈએ.
વિશેષતા એ છે કે રવસ્થાનમાં સર્વત્ર એકથી લઈને કહેવું જોઈએ, અર્થાત કોઈને છે, કેઈને નથી, જેને છે તેને જઘન્ય એક બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનત છે.
યાવતુ તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકક્રિયાદિ વૈમાનિક પર્યન્તના નારકપણે યાવત્ વૈમાનિકપણે અતીતકષાય સમુદ્રઘાત અનન્ત છે અને ભાવી જઘન્ય એક, બે અગર ત્રણ છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત અથવા અનન્ત છે.
આ પ્રકારે આ બધા પૂત ચોવીસે દંડક જેવીસે દંડકમાં ઘટાવાય છે, તેથી બધા મળીને ૧૦ ૧૦૫૬ (એક હજાર છપન) દંડક થાય છે. સૂ૦ ૫.
મારણાન્તિકસમુદ્યાતાદિ વિશેષ કા નિરૂપણ
મારણતિકસમુઘાત આદિ શબ્દાર્થ– મારખાંતિચરમુઘારો સાથે જુરિયા નેa) મારણાન્તિકસમુદુઘાત, સ્વસ્થાનમાં પણ અને પરસ્થાનમાં પણ એકત્તરીકાથી જાણવા જોઈએ. (Tra વેનાળિયક્ષ વૈમાળિય) યાવત વૈમાનિકનાં વૈમાનિકપણે (મેતે વસં ાધીસા માળિયા) એ પ્રકારે આ ચોવીસે દંડક ચોવીસ દંડકમાં કહેવા જોઈએ.
વેદિવસમુચ્ચા ન કરાયસમુ ઘામ તા નિરવનો માળિયાદવો) વૈક્રિયસમુઘ ત કષાયસમુદ્દઘાતની સમાન પુરા કહી દેવા જોઈએ (નવરું વરસ નથિ તાણ ૨ ગુર) વિશેષતા એટલી કે જેને નથી હોતા તેના નથી કહેવાતા (ફૂલ્ય ) અહીં પણ (જથી જાવીરડું માળિચદવા) ચોવીસે દંડક જેવીસે દંડકમાં કહેવા જોઈએ.
વૈદિવઘાઓ ન જણાયરમુઘારો તણાં નિરવણે માળિયaો) વૈક્રિય સમુદુઘાત કષાયસમુદ્દઘાતના સમાન પુરા કહેવા જોઈએ (નવરં સરસ નથિ તત્સ વુરા) વિશેષતા એટલી કે જેમના નથી હોતા, તેને નથી કહેવાતા (સ્થ વિ) અહીં પણ (રવીનં વીરા સંહા માચિરા) વીસે દંડક ચોવીસે દંડકમાં કહેવા જોઈએ.
(તે સમુઘા = મારશાંતિચામુઘા) તૈજસ સમુદ્દઘાત છે ણતિકસમુદૂઘ તને સમાન (નવરં ઝરણ શરિય) વિશેષ એ છે કે જેને તે હોય છે (pg વિ જાળી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૪