Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 393
________________ (મોહરા) સમવહતેમાં તણાયણમુક્યા સમોચા) કષાયસમુદ્રઘાતથી સમવહતેમાં (મારવંતિચામુઘા સમોચાળ) મારણતિક સમુઘાતથી સમવહતમાં (વૈકજિયસમુવાળ સમોવાળ') વૈક્રિય સમુદ્દઘાતથી સમવહતેમાં (વૈચામુઘા સોયા) તૈજસૂ સમુદ્દઘાતથી સમવહતમાં (હાજતમુઘાળ સમોસાળં) આહારકસમુદ્દઘાતથી સમવહતેમાં ( સમુઘાળ સમોચા) કેવલિસમુઘાતથી સમવહતેમાં (સમોચા થ) અને અસમવહતેમાં ( જેfહંતો) કોણ તેનાથી (દવા વા યા ઘા તુ યા જિતેસાહિગા વા) અલે, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જોરમા ! સત્રરથવા મજુરતા સારવારમુગ્ધાg સોદા) હે ગૌતમ! બધાથી ઓછા મનુષ્ય આહારક સમુદ્રઘાતથી સમવહત છે (ઝિરમુઘાઘri મોરચા સંsઝrrr) કેવલિસ મુદ્દઘાતથી સમહત સંખ્યાતગણું છે (તેરમુઘrgr સમોથી સંજ્ઞTor) તેજસસમુદ્રઘાતથી સમવહત સંખ્યાતગણ છે (વેરિયસમુદાણાં સમોચા વંઝિTTr) વૈકિયસમુઘાતથી સમવહન અસંખ્યાતગણ છે (માળંતિસમુઘા સોયા અનrળા) મારણાંતિકસમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણું છે (વેચાણમુક્વા મોરચા . sઝTળા) વેદના સમુદઘાતથી સમવહત અસંખ્યાતગણુ છે (સાયણમુઘાળું મોદવા લે a Tri) કષાયસમુદ્દઘાતથી સમવહત સંખ્યાતગણું છે (મસમોટી ગાંડનાના) અસમહત અસ ખ્યાતગણુ છે. (વાળમંતકોલિવેનrળવાનું કહુરમાનં) વાતર, તિષ્ક અને વૈમાનિકેનું કથન અસુરકુમારના સરખું સમજવું જોઈએ. સૂ૦૮ ટીકાર્થ –વેદના આદિ જે સમુદ્રઘાત આના પૂર્વે કહેવાયેલા છે તેમનાથી સમવહત જીના પરસપર અલપ બહુ શુ છે અર્થાત્ કયા સમુદ્રઘાતવાળા જૂન અને કયા સમુદ્ર ધાતવાળા અધિક છે? તેનું પ્રરૂપણ અહીં કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! વેદનાસમુદ્રઘાતથી સમવહત, કષાય સમુદ્યાતથી સમવહત, મારણાંતિક સમુઘાતથી સમવહત, વર્કિયસમુદ્દઘાતથી સમવહત, તૈજસમુદ્દઘા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૭૯

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448