Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવોં કી પરિચારણા કા નિરૂપણ
પરિચારણા શબ્દાર્થ – રેવાનું મને ! ઉ સવીરા સરિયા ?) હે ભગવન્! દેવ શું દેવીએ સહિત અને સપરિચાર-વિષય ભેગયુક્ત હોય છે? (વિયા કારિયા) શું દેવીઓ સહિત અપરિચાર હેય છે? (કવિ પરિવારd) શું દેવી વગર અને પરિચાર સહિત હોય છે? (કવિ કારિયા ) દેવી રહિત અને પરિચાર રહિત હોય છે?
(ચમા !) હે ગૌતમ! (બસ્થારૂચા લેવા વીરા રૂપરિવાર કે દેવ દેવીક અને સપરિચાર હોય છે (કલ્યાણયા તેવા અવીયા સપરિવાર) કઈ દેવ દેવીઓથી રહિત અને પરિચારથી સહિત હોય છે. (ગાથા સેવા અવીચા પરિવાપા) કેઈ દેવ દેવી રહિત અને પરિચાર રહિત હોય છે તેનો વેવ માં રેવા વીરા આરિચા) દેવ દેવી સહિત પરંતુ પચિાર રહિત હોતાં નથી. તેણે અંતે રાત્રે સુત્ર) હે ભગવન! કયા હેતુથી એમ કહેવાય છે? (ગાથા રેવા રવીયા સહિયારા તે વેવ) કે દેવ દેવી સહિત અને પરિચાર સહિત હોય છે, વગેરે એજ પૂર્વોક્ત (કાવ નો વેવ i સેવા નવી વરિયા ?) થાવત્ દેવ દેવી સહિત પણ પરિચાર રહિત નથી હતાં ?
(નોના !) હે ગૌતમ! (માળવદ્યામંતજોરૂરિયલોમીકળે, વેધુ) ભવનપતિ વાનર્થાતર, તિષ્ક તથા સૌધર્મ અને ઇશાન ક૯૫માં નવા વીચા સહિયારા) દેવ દેવીઓ સહિત અને પરિવાર સહિત હોય છે (સળંગુમારમréવયંમસ્ટોર્ચતામાપુતારવાળ વાળા કાળા ડુng પેલું) સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણન, આરણ, અશ્રુત, કલ્પમાં (વા વિચા સપરિવાર) દેવ દેવી રહિત અને પરિચારણ સહિત હોય છે.
(નેવેઝમજુત્તરોવવારૂચા તેવા અવીચા મરિયાકા) ગ્રેવેયક અને અનુત્તરો પપાતિક દેવ દેવી રહિત અને પરિચાર રહિત હોય છે ( સેવા જેવી બારિયાણા) એવું નથી હતું કે દેવ દેવી સહિત હોય પરંતુ પરિચાર રહિત હેય.
(વિજ્ઞાનં મંતે ! ઘરિવારના પત્તા) હે ભગવન્! પરિચારણે કેટલા પ્રકારની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧૪