Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ રીતે જેમ શીત પુદ્ગલ શીતયેાનિક પ્રાણીને પ્રાપ્ત કરીને તેને વિશેષ સુખદયી થાય છે, અથવા ઉષ્ણ પુદ્ગલ ઉષ્ણુ ચેાનિક પ્રાણીને પ્રાપ્ત કરીને વિશેષ આનદ પહાંચાડે છે, તેવી રીતે દેવીઓના શરીરનાં પુદ્ગલ દેવશરીરને પ્રાપ્ત કરીને અનેને આનંદ દાયક થાય છે. ત્યારે તેઓ તૃપ્તિ પ્રાપ્ત કરે છે. તેમની વિષયાભિલાષા નિવૃત્ત થઈ જાય છે. સૂ૦૩
પરિચારણા વિશેષ વક્તવ્યતા
શબ્દા-(અસ્થિળ મતે ! સેસિ વાળ સુધ્ધપુના) હે ભગવન્! શુ' તે દેવાનાં શુક્ર પુદ્ગલ ડૅાય છે ? (દંતા નોયમા) હા, ગૌતમ હાય છે (તેન) તેએ (મંતે) હૈ ભગવાન્ (દ્િ અચ્છાનું) તે અપ્સરાએને માટે (શ્રીસત્તાર) કઇ રીતે (મુન્નો-મુન્નો) વારવાર (ળિમંતિ ?) પરિણત હેાય છે ?
(નોચમા !) હૈ ગૌતમ ! (સોતિચિત્તા) શ્રોત્રેન્દ્રિય રૂપથી (વુચિત્તા) નેત્રન્દ્રિ યનાં રૂપથી (દાળિવિંચત્તા) ધ્રાણેન્દ્રિયનાં રૂપથી (સચિત્તા) રસેન્દ્રિયનાં રૂપથી (સિ’ત્િ ચત્તાપ) સ્પર્શેન્દ્રિયનાં રૂપે (વ્રુત્તા) ઇષ્ટ રૂપેથી (તત્તા) કાન્તરૂપથી (મથુન્નત્તા) મનેજ્ઞ રૂપથી (મળમત્તા) મન આમ-અતિશય મનેાજ્ઞ રૂપથી (સુમન્તત્તા) સુભગ રીતે (સોર્ન, રૂપ, લોબળ, વળત્તા) સૌભાગ્ય, રૂપ, યૌવન, ગુણ લાવણ્ય રૂપથી (તે) તે (arfi) તેમના માટે (મુન્નો મુન્નો વળત્તિ) વારંવાર પરિણત થાય છે.
(તસ્થળ ને તે ાસચારાયા) તેમનામાં જે દેવ સ્પપરિચારક છે. (તેસિન જૂઠ્ઠામળે સમુવન્ન) તેમનાં ઈચ્છાપ્રાપ્ત મન ઉત્પન્ન થાય છે. (વર્ગ) આ રીતે (ફ્રેન) જેમ (દાચચિાર) કાયાથી પરચારણા કરવાવાળા (હે) તેવી જ રીતે (નિવસેસ માળિયવ) સંપૂર્ણુ કહેવુ જોઇએ,
(તસ્થળ ને તે પચિારા ફેવા) તેમનામાં જે રૂપપરિચારક દેવા છે (તેનિ છામળે સમુળ )તેમનાં ઈચ્છાપ્રધાન મન ઉત્પન્ન થાય છે (છામો નં અચ્છાર્દિ વ-ચારાં રેત્ત) અપ્સરાઓની સાથે રૂપ-પરિચારણા કરવા ચાહિએ છીએ,
(તેન) તે અપ્સરાઓ (દ્િવ`િડ્યું મળસીલમાળે) તે ધ્રુવે દ્વારા મનથી એરીતે વિચારવાથી (સવ) તેજ રીતે પૂર્વક્તિ (ગાવ ઉત્તરવેનિયાનું યારેં વિજ્યંતિ) યાવત્ ઉત્તર વૈક્રિય રૂપની વિકુણા કરે છે (વિન્વિત્તા) વિક્રિયા કરીને.
(કેળામેન તે ફેથા તેનામેન કયા સ્મૃતિ) જ્યાં તે ધ્રુવ હાય છે ત્યાં જઈ પહોંચે છે (ઉષ્ટિત્તા) પહેાંચીને (તેહિ યેવાળ પૂર્ણમતે) તે દેવાથી ન બહુ દૂર ન બહુ નજીક (ટિરના) સ્થિર થઈને (સારૂં કાહારૂં ગાય મનોરમા ં) તે ઉદાર યાવત્ મનૈરમ (ઉત્તરનેક્લિયાદું વાž) ઉત્તર વૈક્રિય રૂપાને (વંલેમાળોબો યસેનાનીઓ) દેખાડતી દેખાડતી (ટ્રિન્તિ) સ્થિર રહે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧૯