Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઇએ. નપુંસકદમાં એકવની વિરક્ષામાં પૂર્વવત્ જ સમજવું, પણ ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકનું કથન ન કરવું જોઈએ, કેમકે તે નપુંસક નથી હોતાં. બહુવની અપેક્ષાથી છે અને એકેનિદ્ર સિવાય બાકીનામાં ત્રણ ભંગ થાય છે. જે અને એકેન્દ્રિયમાં “આહારક પણ હોય છે, અનાહારક પણ હોય છે આજ એક ભંગમળી આવે છે. અવેદીના વિષયમાં એકવાની અને બહત્વની વિવેક્ષાથી કેવલજ્ઞાનની જેમ કહેવું જઈએ એક જીવ અને એક મનુષ્યની અપેક્ષાથી કદાચિત્ આહારક હોય છે, કદાચિત અનાહારક હોય છે, આજ એક ભંગ થાય છે. બહત્વની વિવેક્ષાથી જેમાં ઘણા આહારક અને ઘણ અનાહારક, ભંગ મળી આવે છે, મનુષ્યમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધમાં ઘણે અનાહારક ભંગ જ મળે છે. વેદ દ્વાર સમાપ્ત
હવે શરીરદ્વારની પ્રરૂપણ કરાય છે સમુચ્ચય છે અને પૃથ્વીકાયિક આદિ એકેદ્રિય સિવાય બાકીનામાં સશરીરી બહત્વની વિવક્ષાથી ત્રણ ભંગ મળે છે. સમુચ્ચય જેમાં અને પાંચ એકેન્દ્રિયોમાં ઘણા આહારક. ઘણું અનાહારક, આ એક ભંગ મળે છે. એકવની વિવક્ષામાં બધી જગ્યાએ સ્થાત એક આહારક, સ્યાત્ એક અનાહારક ભંગ સમજ જોઈએ. દારિક શરીરી છે અને મનુષ્યમાં ત્રણ ભંગ બને છે. જીવ અને મનુષ્યથી ભિન્ન ઔદારિક શરીરી આહ રક હોય છે, અનાહારક નથી હોતા પણ જેમના દારિક શરીર હોય છે, તેમનું કથન કરવું જોઈએ. એજ પ્રકારે નારક ભવનપતિ, વાતવ્યન્તરે,
તિષ્ક અને વૈમાનિકોનું કથન ન કરવું જોઈએ, કેમકે તેમનામાં દારિક શરીર મળતાં નથી “બહુત્વની અપેક્ષાથી સમુચ્ચય જેમાં અને મનમાં ત્રણ ત્રણ ભંગ થાય છે. બાકીના એ કેન્દ્રિ, હીન્દ્રિ, ત્રીન્દ્રિયે ચતુરિન્દ્રિો અને પંચેન્દ્રિય તિય ચામાં ઘણા આહારક જ કહેવા જોઈએ. અનાહારક નહીં', કેમકે વિગ્રહગતિમાં જે નથી હોતા, તેમાં ઔદારિક શરીર મળે છે. વૈક્રિય શરીરી અને આહારક શરીરી આહારક જ હોય છે, અનાહારક નથી હોતા. પરંતુ જેમના વક્રિય શરીર અને આહારક શરીર હોય છે, તેમના કહેવા જોઈએ. અન્યને નહીં વૈકિય શરીર, નારો. અસુરકુમારાદિ ભવનપતિ, વાયુ. કાયિકો પંચેન્દ્રિય તિર્યંચા, મનુષ્ય વનવ્યતરે. તકે અને વૈમાનિકોને જ હોય છે. આહારક શરીર મનુષ્યને જ હોય છે, તેજસ શરીર અને કાર્માણ શરીર વાળાઓમાં એકત્વની અપેક્ષાથી સર્વત્ર “કદાચિત્ એક આહારક, કદાચિત એક અનહારક એમ કહેવું જોઈએ. બહત્વની વિવાથી (અપેક્ષાથી) સમુચ્ચય છે અને એ કેન્દ્રિયે સિવાય અન્ય સ્થાનમાં ત્રણ ત્રણ ભંગ કહેવા જોઈએ સમુય જીવમાં અને પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિમાંથી પ્રત્યેકમાં ઘણા આહારક, ઘણા અનાહારક, આજ એક ભંગ મળી આવે છે. એ અભિપ્રાયથી કહે છે–તેજસશરીરીઓ અને કાર્મશરીરમાં સમુચ્ચય છે અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૫૨