Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન હૈ ગોતમ ! ભગવાન કેવલીનું દર્શન અનાકાર અર્થાત્ વિશેષ ગ્રહણથી રહિત હોય છે અને જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષ ગ્રહણથી સહિત હોય છે. તે બન્ને પૂર્વોક્ત પ્રકારથી પરસ્પર વિરૂદ્ધ છે, એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારે યાવત અહેતુઓ આદિથી કેવલ દેખે જ છે, જાણતા નથી. એ જ પ્રકારે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભ, ધૂમ પ્રભા, તમઃ પ્રભા, અધઃ સાતમી પૃથ્વી, સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અયુત ક૬૫, નવયક કપિ, પાંચ અનુત્તર વિમાન, ઈશ્વગ્રામ્ભાર પૃથ્વી, પરમાણુ પુદ્ગલ, દ્વિદેશી સ્કલ્પ, ત્રિપ્રદેશ અધ, ચતુઃ દેશી , પંચપ્રદેશી સ્કન્ધ, પપ્રદેશી કલ્પ, સપ્તપદેશી સ્કન્ધ, અષ્ટપ્રદેશી કન્ધ, નવપ્રદેશી સ્કન્દ, દશદેશી કલ્પ, સંખ્યાત દેશી , અસંખ્યાતપદેશી સ્ક, અને અનન્તપ્રદેશી રકઘને અનાકારોથી અહેતુઓથી અનુપમાઓથી અદષ્ટાતોથી, અવર્ણોથી, અસંસ્થાનોથી, અપ્રમાણથી તથા અપ્રત્યવતાથી કેવળ જ્યારે દેખે છે, ત્યારે જાણતા નથી. પહેલા કહ્યા પ્રમાણે કેલીના જ્ઞાનની અને દર્શનની પ્રવૃત્તિ એકી સાથે નથી થઈ શકતી. ૨ |
પ્રજ્ઞા પનામાં પશ્યન્તા પદ સમાપ્ત
સંજ્ઞા પરિણામ કા નિરૂપણ
એકત્રીસમું સંજ્ઞા પરિણામ પદ શબ્દાર્થ:-( વીવાળ અંતે ! સળી, તળી, નો સવળી, નો અસળી) હે ભગવન્ ! જીવ સંજ્ઞા છે, અપંજ્ઞી છે અગર તો – અ પંજ્ઞી છે? (યતા નીવા સળી , અooળી લિ નોલumો-નો ગાળો વિ) હે ગૌતમ! જીવ સંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. સંજ્ઞી–નો અસંજ્ઞી પણ છે.
(નરણચાળે પુરઝા ) નારકે એ બધી પ્રશ્ન (લોમા ! નેફયા હorો વિ ગણom વિ નો નો સાળી-જો શાળા) હે ગૌતમ ! નારક સંજ્ઞી પણ છે, અસંસી પણ છે, ને સંજ્ઞીને અસંજ્ઞી નથી. (યં લકુમાર રાવ થયિકુમાર) એ જ પ્રકારે અસુરકુમાર થાવત્ સ્તનતકુમાર.
(gવહારૂન પુછો ?) પૃથ્વીયિકે સમ્બધી પ્રશ્ન ? (યમા! નો સઘળી) સંજ્ઞી નથી. (ગoof) અસંજ્ઞી છે (નો નોસંક્ષી-ને બoળી) ને સંસી–ને અસંસી નથી. | (gવ વૈવિંગ-તેરિચ-૨૩Fવિવિ) એ જ પ્રકારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયપણ. (મપૂસા ના નીવે) મનુ ય જીના સમાન (ઊંતિથતિવિળિયા વાળમંત ચ ના નેરા) પચેન્દ્રિય તિર્યંચ તથા વનવ્યન્તર નારકોની સમાન (જ્ઞાસિક માળિયા acળી, નો શાળા) તિષ્ક અને વૈમાનિક સંજ્ઞી છે, અસંસી નથી. (નોળી-રો
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૭૯