Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાહે ગૌતમ ! હા, સત્ય છે. પૃથ્વીકાયિક પ્રથમ અનcરાહાર હોય છે, પછી નિર્વના થાય છે, પછી પર્યાદાન થાય છે, પછી પરિણમન થાય છે, પછી પરિચારણ થાય છે, કેમકે તે પણ સ્પશને ઉપયોગ કરે છે, પરંતુ પૃથ્વીકાયિોમાં વિક્ર્વણા નથી થતી, કેમ કે તેઓ વિકિપલબ્દિ નથી પ્રાપ્ત કરી શકતા.
પૃથ્વીકાયિકને સમાન અપકાયિક, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, 4 દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિ દ્રય જીવ પણ પહેલાં અનન્તરાહાર હોય છે, પછી નિર્વતના, પછી પર્યાદાન, પછી પરિણમન, પછી પરિચારણું થાય છે, તેમનામાં પણ વૈકિપલબ્ધિ ન હોવાના કારણે વિકુવણ નથી થઈ શકતી.
હવે વાયુકાચિકેની વિશેષતા પ્રતિપાદન કરવાના ઇચ્છુક શાસ્ત્રાકાર તેમના જ સમાન વક્તવ્યતા હોવાથી પંચેન્દ્રિય તિય ચે અને મનુષ્યને પણ સાથે જ ઉલેખ કરે છે
પૃથ્વીકાયિક આદિની અપેક્ષાએ વિશેષતા એ છે કે વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નારકોની સમાન જ વિદુર્વણ સહિત હોવા જોઈએ, કેમકે જેમ મારામાં વિક્રિયા લબ્ધિ થાય છે, એજ પ્રકારે તેમનામાં પણ ક્રિય લબ્ધિ થવાથી વિમુર્વણ કહેવી જોઈએ. પણ તે વિકુણ તેમની પરિચારણની પછી સમજવી જોઈએ.
વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકની વક્તવ્યતા અસુરકુમારોની વક્તવ્યતાના સમાન સમજવી જોઈએ. તથા અસુરકુમારની જેમ વાનધ્યન્તરે આદિની પણ પ્રથમ વિકુર્વણા અને પછી પરિચારણા કહેવી જોઈ એ. કેમકે સમસ્ત દેવગણે ને એ જ સ્વભાવ છે કહ્યું પણ છે–દેવગણની પહેલા વિકુર્વણ થાય છે, પાન પરિચારણા થાય છે. શેષ જીની પહેલા પરિચારણું અને પછી વિક્વણું થાય છે તે પ્રથમ દ્વાર સમાપ્ત) સૂ૦ ૧
આહાર વિષયક આભેગની વક્તવ્યતા શબ્દાર્થ – નૈરા મતે ! મારે જ કામોનિવૃત્તિ, ગળામોનિવરિ?). હે ભગવન્નારકોને આહાર આભેગનિર્વલિત હોય છે અગર અનાગનિર્વતિત હોય છે? અર્થાત્ ઉપગ પૂર્વક હોય છે અગર વિના ઉપયોગને હોય છે? (જોગમ! ગામોનિવૃત્તિ વિ અનામોનિશ્વત્તિ વિ) હે ગૌતમ! આભેગનિર્વતિતપણ, અનાગ નિર્વતિત પણ હોય છે. (પુર્વ સુમરાળે જાય માળિયાબં) એજ પ્રકારે અસુરકુમારોના થાવત્ વૈમાનિકે ના (નવરં વિશાળ નો ગામોનિન્નત્તિw) વિશેષ એ કે એકેન્દ્રિતા આભેગનિર્વતિત નથી, અનાગનિર્વલિત આહાર હોય છે.
(ા મતે ! ગો માસે) હે ભગવન્ ! નારક જે પુદ્ગલ (કારત્તારૂ foણૂંતિ) આહાર રૂપમાં ગ્રહણ કરે છે (તે જિં જ્ઞાળતિ વાસંતિ માદતિ) શું તેમને જાણે છે-દેખે છે અને તેમને અહાર કરે છે? (૩ર) અથવા (ર જ્ઞાતિ નામંત્તિ) નથી જાણતા, નથી દેખતા (કાતિ) પણ આહાર કરે છે (ચમા ! = =ાળત્તિ પાતિ, જાતિ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૭