Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસાય (તેનું મો! f vસરથા સાક્ષસ્થા) હે ભગવન્ ! તે છે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? (નોરમા ! તથા કિ પરથા વિ) હે ગૌતમ ! પ્રશસ્ત પણ અને અપ્રશસ્ત પણ (વુિં વાવ માળિયાબં) એ જ પ્રકારે યાવતુ વૈમાનિકોના.
(નરાજ મંતે ! સત્તામિજમી ) હે ભગવન્! નારક શું સમ્યકત્વાભિગમી સમ્યક્તિની પ્રાપિતવાળા છે? (મિરજીત્તામિલાપી) મિથ્યાત્વની પ્રાપ્તિવાળા છે (નામિદઈ જામિનની) સભ્ય મિથ્યાત્વાભીગમી છે? (વોયમા ! સન્મત્તામામી વિ, મિત્તામિજામી વિ, સમામિત્તામિમી વિ) હે ગૌતમ ! સમ્યકત્વાભિમાની છે, મિથ્યાત્વાભિગામી પણ છે, સગુ મિથ્યાત્વામિંગમાં પણ છે (વં સાવ માળિયા) એ પ્રારે વૈમાનિકે સુધી.
(નવરં ઇfiરિત્ર વાર્જિરિયાળો સમ્પત્તામિમી) વિશેષ, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સમ્યકૃત્વાભિગમી નથી (Hછત્તામામ) મિથ્યાત્વાભિગમી છે (નો મામિ છત્તામામી) સમ્યગ મિથ્યાત્વાભિગમી પણ નથી. એ સૂત્ર ૨ |
ટકાથ-હવે આહાર સમ્બન્ધી આગ-અનાભોગ આદિની પ્રરૂપણ કરવાને માટે બીજુ દ્વાર કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકોના આડાર શું આભોગનિર્વતિંત અર્થાત્ ઇચ્છા પૂર્વક, ઉપગ પૂર્વક હોય છે, અગર શું અનાગ નિતિત હોય છે-અનિચ્છા પૂર્વક હોય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ! નારકના આહાર આભ નિતિ પણ હોય છે અને અનાગનિર્વર્તિત પણ હોય છે. જયારે નારક જીવ મ ગ પુર્વક આહાર ગ્રહણ કરે છે, ત્યારે તે આહાર આગનવર્તિત કહેવાય છે અને જયારે માગના વિના જ ગ્રહણ કરે છે ત્યારે અનામનિર્વતિત કહેવાય છે. અનાગનિવર્તિત આહાર લેમાહાર સમજવો જોઈએ.
એ જ પ્રકારે નારકેના સિવાય અન્ય જીવોના પણ આહાર આભેગનિર્વતિત અને અનાગનિવનિત અને પ્રકારના સમજવા જોઈએ, પરન્તુ વિશેષતા એ છે કે એકેનિદ્રામાં અવીવ અલ૫ તેમજ અપટુ મનાદ્રવ્ય લબ્ધિ થાય છે, તેથી જ પટુતમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૯