Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કારેથી યાવત દેખે છે, જાણતા હતા નથી.
(યમ ! મારે છે જે મવડુ) હે ગૌતમ! તેમના દર્શન અનાકાર હોય છે (નારે રે મા) તેમના જ્ઞાન સાકાર હોય છે (જે તેજી જોવા ! ga વૃત્ત) હે ગૌતમ ! એ કારણથી એમ કહેવાય છે (વરી રૂમ રચાત્તમ પુર્વિ) કેવલી આ રત્નપ્રભા પૃથ્વીના (અળા હિં) અનાકારેથી (જ્ઞાવ પાસરૂ ન જ્ઞાનરૂ) યાવતું દેખે છે, જાણતા નથી (Uર્વ જ્ઞાવ રૂણિમા પુર્વ) એ જ પ્રકારે યાવત ઈબત પ્રાશ્માર પૃથ્વીના (૪મા gtré) પરમાણુ પુદગલોના (બળતfણાં ધંધ) અનન્ત પ્રદેશ અન્વને (જાણ; 7 વાગરૂ) દેખે છે, જાણતા નથી. સૂ૦ રા
પાસણયા પદ સમાપ્ત ટીકાર્થ – છત્મસ્થ જીવ સકર્મક હોય છે, તેથી જ તેમના સાકારો પગ અને નિરા કારો પગ કમથી જ ઉત્પન થઈ શકે છે, કેમકે સકર્મક જીવન એક ઉપગનો સમય બીજા ઉપગ કર્મથી આવૃત્ત બની જાય છે, એ કારણે તે ઉત્પન્ન નથી થઈ શકતા.
બે ઉપગેનું એકી સાથે બનવું વિરૂદ્ધ છે. એ કારણે છમસ્થ જે સમયે જાણે છે, તે સમયમાં દેખાતા નથી, પણ તેના પછી જ દેખે છે, પણ કેવલીના ઘાતિક કર્મો ક્ષય થયેલા હોય છે, તેથી જ તેમના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ક્ષય થઈ જવાના કારણે જ્ઞાન અને દર્શન બન્નેનું એક સાથે હવામાં કે વિરોધ નથી થતા. - તે શું તેઓ જે સમયે રત્નપ્રભા આદિને જાણે છે, તે સમયે દેખે છે? અથવા જીવ સ્વભાવના કારણે ક્રમથી જાણે-દેખે છે? એવી આશંકાથી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્ ! કેવલી ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીના આકારથી અર્થાત્ આકાર ભેદેથી, જેમકે આ રત્નપ્રભા પૃથ્વી પરકાંડ, પંકકાંડ અને અપકાંડના ભેદથી ત્રણ પ્રકારની છે.
ખરકાંડના પણ સેલ ભેદ છે, તેમનામાંથી પ્રથમ એક હજાર જન પ્રમાણ રત્નકાંડ છે, તેને પછી એક હજાર એજન પ્રમાણે વજકાંડ છે, તેના નીચે હજાર જનને વેડૂર્યકાંડ છે, ઇત્યાદિ રૂપથી સમજી લેવું જોઈએ. તથા હતુઓથી અર્થાત ઉ૫પત્તિ અગર યુક્તિથી–જેમ-આ પૃથ્વીનું નામ રત્નપ્રભા કેમ છે?
તેનું સમાધાન આ છે કે રતનમય કાંડ હેવાના કારણે તેનું નામ રત્નપ્રભા છે. રત્ન જ જેની પ્રભા અથવા રત્નમય કાંડ હેવાથી જેમનામાં રત્નની પ્રભા-કાન્તિ હોય તે રતનપ્રભા આ પૃથ્વી શબ્દના અર્થ અનુસાર નામ છે. તથા ઉપમાઓથી અર્થાત્ સદશતાથી, જેમ રત્નપ્રભામાં રનપ્રભ આદિ કાંડ વર્ણ વિભાગથી પમરાનેદુની સમાન છે ઈત્યાદિ, દષ્ટાંન્તથી અર્થાત્ ઉદાહરણાથી અથવા વાદી તથા પ્રતિવાદીની બુદ્ધિમાં સમતાના પ્રતિપાદક વાકથી, જેમકે પૃથુ તેમજ બુદ્ધ (ચરસ અને ગોળાકાર ) ઉદર આદિના આકાર પિતામાં રહેનારા ધર્મોથી યુક્ત હોય છે. અને ઘટ આદિમાં રહેલા ધર્મોથી વ્યાવૃત્ત (ભિન્ન) હોય છે, તેથી જ જેમ ઘટ, પટાદિથી ભિન્ન છે, એજ પ્રકારે આ રત્નપ્રભા પૃથ્વી પણ શર્કરા આદિ પૃથ્વીઓથી ભિન્ન છે, કેમકે તેના ધર્મ તેમનાથી જુદા છે. એ કારણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫