Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન્—હે ગૌતમ ! નારકાના સાકા!પયોગ છ પ્રકારના કહેલા છે. જેમ કે (૧) મતિજ્ઞાન સાકારાયેગ (૨) શ્રુતજ્ઞાન સાકારોપયોગ (૩) અધિજ્ઞાન સાકારૈપયોગ (૪) મત્યજ્ઞાન સાકરયાગ (પ) શ્રુતાજ્ઞાન સકારેયેગ અને (૬) વિભગજ્ઞાન સ'કારાપયેગ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના અનાકારોપયોગ કેટલા પ્રકારના છે,
શ્રી ભગવાન્−હે ગૌતમ ! નારકેટના અનાકારેયાગ ત્રણ પ્રકારના હોય છે (૧) ચક્ષુદન અન કે રાપયોગ (૨) મચક્ષુદન અનાકારેયોગ અને (૩) અવધિદર્શીનમનાકાર પચેગ આ ત્રણ પ્રકાર છે.
નારકાના સમાન જ અસુરકુમારે નાગકુમાર, સુવણ કુમાર, અગ્નિકુમારો, વિદ્યુત્ક્રુ માર, ઉદઘિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમારા, પવનકુમાર અને સ્તનિતકુમારોના ઉપયોગ પણ એ પ્રકારના હોય છે સાકારપયોગ અને અનાકારોપયોગ એમાં પણ સાકાર યોગ છ પ્રકારના અને અનાકારીપયોગ ત્રણ પ્રકારના સમજવા જોઇએ.
નારક જીવ સમ્યગ્દષ્ટિ પણ હાય અને મિથ્યાદૃષ્ટિ પણ હાય છે અને તે બધાને નિયમથી ભવપ્રત્યય અવધિ પણ થાય છે. કહ્યુ` પણ છે દેવા અને નારકોને ભવ પ્રત્યય અવધિજ્ઞાન થાય છે. .તેમાં જે સમ્યગ્દષ્ટિ નારક છે, તેમને મત્તિજ્ઞાન થાય છે અને મિથ્યાદ્રષ્ટિ નારીને મત્યજ્ઞાન શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાન ધાય છે. એ કારણે સામાન્યતઃ નારકાના છ પ્રકારના સાકારાયેાગ પ્રતિપાદન કરાએલ છે. તેમના અનાકારીપચેગ ત્રણ પ્રકારના છે. અનાકારોપયોગ સમ્યગ્દષ્ટિયાની સમાન જ થાય છે, કેમ કે બન્ને ને ધિદન સમાન જ કહેલ છે, એ પ્રકારે અસુરકુમારોથી લઈને સ્ટનિત કુમારો સુધી સમસ્ત ભવનવાસિયાના ઉપયેગ પણ સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના ઉપયેગ કેટલા પ્રકારના કહેલ છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! પૃથ્વીકાયિકાના ઉપયેગ એ પ્રકારના કહ્યા છે, જેમ કેસાકરીયાગ અને અનાકારે પયાગ,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના સકારોપયોગ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન્-ઢે ગૌતમ! પૃથ્વીકાયિકાના સાકારોપયોગ બે પ્રકારના હોય છે–મત્ય જ્ઞાન સાકારાયાગ અને શ્રુતજ્ઞાન સાકારાપયેગ.
શ્રી ગૌતમસ્વામી હૈં ભગવન્ ! પૃથ્વીકાયિકાના અનાકારોપયોગ કેટલા પ્રકારના
હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! પૃથ્વીકાયિકાના અનાકારોપયોગ એક અચક્ષુદન જ હાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૬૨