Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યેતિયાળ સુવિદ્યા સવાલળયા વળત્તા) હૈ ગૌતમ ! દ્વી{ન્દ્રયોની સાકાર પશ્યન્તા મે પ્રકારની કહી છે (ä ના સુચનાળ સવાર પાસળયા, સુત્ર અા સાનરવાણળયા) તે આ પ્રકારે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા અને જીતાજ્ઞાન સાકાર પશ્યન્તા (સે≥ાં નોચમા ! નવં યુવા) આ હેતુથી હું ગૌતમ ! એમ કહેવાય છે (વં સૈફરિયાળ વિ) એ પ્રકારે શ્રીન્દ્રિયાના પણ (વર્વાચિન પુચ્છા ?) ચતુરિન્દ્રિયા સબંધી પ્રશ્ન ? (ચોમા! સાવર્સી વિ અખાગારવસ્તી વિ) હે ગૌતમ ! ચતુરિન્દ્રિય સાકાર પશ્યન્તાવાળા પણ હાય છે. અનાકાર પશ્યન્તા વાળા પણ છે (સે યેનકેન્દ્ર મતે ! વયં વુ) શા કારણે એમ કહેવાય છે ?
(તોયમા ! બે નં વરિયા) હે ગૌતમ ! જે ચતુરદ્રિયે (મુત્રનાળી સુ શ્રīr) શ્રુતજ્ઞાની કે શ્રુતાજ્ઞાતી છે (તે ળ ષત્રિયા સાળાપરની) તે ચતુરિન્દ્રિય સાકાર પશ્યન્તાવાળા છે (કે નં ચલિયાચવવુંવંશની તે નં વિચા) જે ચતુરિન્દ્રિય ચક્ષુ ની છે, તે ચતુરિન્દ્રિય (બળાત્તાપક્ષી) અને કાર પશ્યન્તાવાળા છે (તે ળદ્રુનાં શોચમા !) એ હેતુથી હે ગૌતમ ! (ä વુન્નરૂ) એમ કહ્યું છે (મણૂસા ના ઝીઝ) મનુષ્ય સમુચ્ચય જીવાના સમાન (વણેલા ના ગેરયા) શેષ નારકેાના સમાન સમજવા, | સૂ॰ ૧ ||
ટીકા –ઓગણત્રીસમાં પદમાં જ્ઞાન પરિણામરૂપ ઉપયાગની પ્રરૂપણા કરી છે, હવે ત્રીસમા પદમાં, તે ઉગયેાગમાં સાકાર તેમજ અનાકાર બેધરૂપ પશ્યન્તાની પ્રરૂપણા કરવાને માટે કહે છે
શ્રીગોતમસ્વામી-હે ભગવન્ ! પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? જેનારના ભાવને પશ્યન્તા કહે છે. ઉપયેગ શબ્દના સમાન રૂઢીવશથી પશ્યન્તા (પાલળયા) શબ્દ પણ સાકાર અને અનાકાર મધના અર્થમાં સમજવા જોઇએ.
શ્રીભગવાન-ૐ ગૌતમ ! પશ્યન્તા એ પ્રકારની કહી છે, તે આ પ્રકારે સાકર પશ્યન્તા
અને અનાકાર પશ્યન્તા.
પ્રશ્ન થઈ શકે છે કે જ્યારે ઉપયાગના સમાન પશ્યન્તાના પણ તેજ સાકાર અને અનાકાર ભેદ છે તેા પછી પશ્યન્તાને ઉપયાગથી પૃથક્ કહેવાનો શો અથ છે?
સમાધાન આ પ્રકારે છે-જો કે ઉપગ અને પશ્યન્તાના સાકાર અને અનાકાર ભેદ સમાન છે, પણ સાકાર અને અનાકાર ભેદોના જે વાન્તર ભેદ છે, તેમની સખ્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૬૯