Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મધ જેવી ઔઘિક સામાન્ય સ્થિતિ કહીં તે મુમ કહેવા જોઇએ.
(ईरिया हि धयं पडुच्च संपराईय बंधयं च असाया वेयणिज्जस्स जहा निद्दापंचगस्स) - પથિક બંધ અને સાંપાયિક બધની અપેક્ષા એ જેવે નિદ્રાપ’ચકના બંધ છે તે પ્રમાણે અસાતાવેદ નીય 'ધના વિષય માં સમજવુ'
(सम्मत्त वेद णिज्जरस, सम्मामिच्छत्त वेदणिज्जस्स, जो ओहिया ठिति भणिता तं बधति) સમ્યકત્વ વેદનીયની, સગૂ મિથ્યાત્વ વેદનીયની જે ઔત્રિકી સ્થિતિ કહી છે તે તેએ મધે છે.
(મિછાવેલુખિન્નÆગળ અંતો સરોવમળો જોડીયો)- મિથ્યાત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અંતઃ કાડાકેડી સાગરાપમની, (જોસેળ સત્તર સારોમજોતાજોટીઓ) ઉત્કૃષ્ટ સીત્તેર કેડાકેાડી સાગરોપમની ખાંધે છે.
(સત્તય વાલસસારૂં શ્રાદ્દા) તેના સાત હજાર વર્ષોંને અખાના કાળ છે. (અવાદૂળિયા મતિર્ધર્મનિઐો)-તે અખાધા કાળ સિવાયની કર્મ સ્થિતિ કમ નિષેકના કાળ છે.
(સાચવારસામ્સ, ગોળ વ ચેન)-કષાય દ્વાદશક બાર કષાયની જઘન્ય સ્થિતિ એ પ્રમાણે સમજવી (જ્જોતેનું પત્તાહીસંગોયમજોડાજોટોબો)—ઉત્કૃષ્ટથી, ચાલીસ કોડાકોડી સાગરોપમની, (વત્તાણીસ ચ વલચાવવા) તેના ચાલીસસે ચાર હજારવા અધા કાળ છે. (અવળિયા ટ્રિર નિલેશો) તે અખાધાકાળ વગરની ક્રમ સ્થિતિ તે કમ નિષેકના કાળ છે. (જોર્વે, માળવા-હોમ-સંજ્ઞજળાર્ચ, ટ્ો માસા માસો, બદ્રમારો, બૈતો મુદ્ભુતં, વ ળેળ) સવલન ક્રોધ, માન, માયા, લાભના બે માસ, એક માસ, અમાસ ને અંતર્મુહૂત ના એ પ્રમાણે જઘન્યની અપેક્ષાએ બધ કરે છે(જો સેન કુળ ના દસાચવારસારણ) ઉત્કૃષ્ટથી વળી કષાય દ્વાદશક પ્રમાણે ખધ સમજવે. (વાનિ આકયાળ નો સોહિયા તિી મળિયા ત વધતિ) ચારે ય અયુયેની જે સામાન્ય ધિરી સ્થિતિ કહી છે તેને સ'ની પાંચેન્દ્રિય જીવા ખાંધે છે.
(બાહારળનરીરસ, તિથનનામા, નળળ બંતો સાળોમોાળોછીત્રો)-માહારક શરીર અને તીર્થંકર નામકમ ના ખંધ જઘન્યથી અતઃકાડાકાડી સાગરોપમના બાંધે છે. (જોયેળ અંતો સાળોત્રનોડાજોોબો) ઉત્કૃષ્ટથી અંતઃકોડાકોડી સાગરોપમના બાંધે છે. (પુલિવેયનિમ્નÆ, નગેનું અત્રુ સંવચ્છારૂ) પુરુષવેદનીય ક્રમને બંધ જઘન્યથી આઠ વર્ષીને, (વોલેળ વૃક્ષ સાળોષબજોડાજોોબો) ઉત્કૃષ્ટથી દસ કડાકડી સાગરોપમને બંધ બાંધે છે. (સ ચ વાલલચારૂ અવાદા) તેને દશસે એક હજાર વર્ષના અખાધા કાળ છે. (ગદૂનિયા જન્મ દુર્ફે નિલેશો) તે અબાધા કાળ સિવાયની કર્મસ્થિતિ તે કમ નિષેકના કાળ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૫૦