Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હું ભાગના સમયનું બાંધે છે.
(ાં તો રેત જમો ના ફંતિf)–એ પ્રમાણે તે ગમ–અલાપક-સમજણ તાત્પર્ય બે ઇન્દ્રિયની પેઠે સમજ જોઈએ. (નવ)-વિશેષ, (ાવમાં વર્ષ માળવદ) હજાર સાગરે પમની સાથે સમજી લેવા જોઈએ (કરણ જ મત્તિ)–જેને જેટલો ભાગ તે પ્રમાણે કહેવું જોઈએ.
(मिच्छत्तयेयणिज्जस्स जह्मणेणं सागरोवमसहस्सस्स पलिओवमासंखेज्ज ईभागेणं ऊणयं)મિથ્યાત્વ વિદનીય કર્મને બંધ, જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ એ છ એવા હજાર સાગરેપમને (૩ોસેશં ઘહિgui) - ઉત્કૃષ્ટથી તે પૂરેપૂરે હજાર સાગરે મને બંધ કહેવા જોઈએ.
(નાયાસ જ્ઞાળે રવાપરવું બંતોમુત્તમ મહિ$)–નરકાયુને બંધ જઘન્ય દસ હજાર વર્ષ ઉપરાંત અંતર્મુહૂર્ત અધિકને કરે છે. (લોરેનું સ્ટિમરસ અર્વાન મા પુદ નોટિ વિમાનમહિયારું યંતિ)-ઉત્કૃષ્ટથી કરેડ પૂર્વના ત્રણ ભાગ અધિક એવા પામને અસંખ્યાતમા ભાગનો બંધ બાંધે છે.
(વિકિaોળિચાવયરસ વિ)-એ પ્રમાણે તિર્યંચાયુનું પણ સમજવું (બાર) વિશેષ, (૧ળે બંતો મુન્ન)-જઘન્ય અંતમુહૂર્ત, (મgયાય વિ)-મુનુષ્પાયુનું પણ તેજ પ્રમાણે સમજવું (
વિચાર ન નૈયાવચરત)-દેવાયુનું નારકાયુંની સમાન સમજવું (ભરીનું મંતે જીવ પંવિંચિનિરજાતિનામાર વર્મરસ િવંઘંતિ ?)-હે ભગવન અસંજ્ઞી પંચેન્દ્રિય નરકગતિ નામકર્મને બંધ કેટલા કાળને કરે છે?
(गोयमो! जपणेणं सागरोवमसहस्सस्स दो सत्तभागे पलिओवमस्स असं खेज्जई भागेणं થા) – ગૌતમ, જઘન્યથી પ૫મને અસંખ્યાતમે ભાગ ઓછા એવા હજાર સાગરેપમના ૨ ભાગને છે (રોણેનું સંવ હિપુor) અને ઉત્કૃષ્ટથી તે પૂરે ૐ ભાગ બાંધે છે.
(ર્વ તિgિ mતિ )- એ પ્રમાણે તિર્યંચ ગતિનો પણ (મganતનાના રિ પર્વ ૨)-મનુષ્ય ગતિ નામકર્મને બંધ પણ એજ પ્રમાણે (જીવ) વિશેષ, (azom સાપોવનદાસ વિઠ્ઠ પત્તમાં, ગોવમક્ષારંવેઝ માળે કળચં)-પપમને અસંખ્યાત ભાગ ઓછા એવી હજાર સાગરોપમને !!! દેઢ સપ્તમાંશ ભાગને બંધ કરે છે. (શોણે ત ા ifegoin #ાંતિ)-ઉત્કૃષ્ટથી તે સાગરોપમના!! | ભાગ પુરેપુર બાંધે છે
( રેનિનામા) એ પ્રકારે દેવગતિ નામકમનો બંધ બાંધે છે. (૪) વિશેષમાં, તે ખાવમત gii સમi, fોવમરણાલંકા માળે કળ)-તે હજાર સાગરોપમને ૩ ભાગ, તેમાંથી પાપમને અસંખ્યાતમે ભાગ એ છ બાદ કર.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૪૮