Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ છે, (સેના રેવ) શેષ તે મુજબ જ (હિgoળ વંયંતિ)- પરિપૂર્ણ બાંધે છે. (સત્ય uffવિયા ન ઘધતિ તત્ય તે વિ જ યંઘંતિ)- જ્યાં અર્થાત જે જે પ્રકૃતિને એકેન્દ્રિય બાંધે નહીં ત્યાં અર્થાત્ તે પ્રકૃતિઓને તે બે ઈન્દ્રિય પણ બાંધતા નથી.
(વરિયાળે મતે જીવા મિરછત્તયાજ્ઞક્ષ ચંતિ) – હે ભગવન ! બેઈન્દ્રિય દ્વીન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મ કેટલા સમયનું બાંધે છે ?
(गोयमा ! जहण्णेणं सगरोवमपणवीस पलिओवमस्स असंखेज्जईभागेणं ऊणयं)-3 ગૌતમ, જઘન્યથી પોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો એવા પચ્ચીસ સાગરેપમ જેટલા કાળનું મિથ્યાત્વ વેદનીય કર્મ બાંધે છે. (
૩ i « વેવ પરિપુoi વૈધતિ)-અને ઉત્કૃષ્ટની પૂરેપૂરું તેટલું જ બાંધે છે. અર્થાત્ પૂરું પચ્ચીસ સાગરોપમનું–તેમાંથી પ. પમન અસંખ્યાત ભાગ ઓછો કરવાનો નથી.
(તિક્રિોળિયા ચરણ કgomi અંતમુહુરં)-તિર્યંચાયુને જઘન્યથી અંતર્મુહૂર્તનું, (કાણેvi gawોfઉં રહું વાર્દિ અહિંચે જંબંતિ)-ઉત્કૃષ્ટથી ચાર વર્ષ અધિક કોડ પૂર્વનું બાંધે છે. (gવે મથુરાયણ --એ પ્રમાણે મનુષ્પાયુને પણ બંધ કરે છે. (સં નET eff ચાળ નાવ અત્તરાચર)–શેષ અંતરાય કર્મ સુધીનું એકેન્દ્રિયોની સમાન જાણવું
(તેહૂંઢિયાળ મંતે નીવા નાવળિરસ 'િ વંધતિ)-હે ભગવદ્ ! ત્રાદ્રિય જીવ જ્ઞાનાવરણીયને બંધ કેટલા સમયને કરે છે?
(गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासाए तिणि सत्तभागा पलियोवमस्स असंखेज्जइ માળ કાચા)–હે ગૌતમ, જઘન્યથી, પપ મને અસંખ્યાત ભાગ એડછા એવા પચ્ચાસ સાગરોપમનો હું ભાગને બંધ કરે છે. (૩ો તે વ વણિgoો વંયંતિ–ઉત્કૃષ્ટથી પૂરે પૂરું તેટલું જ ૫૦ સાગરોપમને ટૅ ભાગ પુરું બાંધે છે. | (gવં ન કરૂ મા તે તરત સારોYourણા સહુ માળિચરવા)–એ પ્રમાણે જેને જેટલો ભાગ છે તેને પચાસ સાગરોપમની સાથે કહેવા જોઈએ.
તેફ્રક્રિયાળ મતે મિત્ત નિવારણ મૈ જિં વંયંતિ)-હે ભગવન, ત્રિન્દ્રિય જીવ મિથ્યાત્વ વેદનીય કર્મને કેટલા સમયનો બંધ કરે છે.
__(गोयमा ! जणेणं सागरोत्रमपण्णासं. पलिओवमस्स असंखेज्जईभागेणं ऊणय)-हे ગૌતમ ! જઘન્યથી, પોપમને અસંખ્યાત ભાગ ઓ છે એવા પચીસ સાગરોપમને બધે છે.
(૩ો તં રેવ હિgoof યંતિ)–અને ઉત્કૃષ્ટથી તે પૂરેપૂરું બાંધે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૪૬