Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા આયુ અનેના બન્ધ નથી કરતા ત્યારે છના ખોંધ કરે છે. છ પ્રકૃતિયાના અધક મ સમ્પરાય જીવ છે.
પણ છે—જીવ આયુકમ સિવાય સાત પ્રકૃતિયેના બન્ધક બને છે. સૂમસ૫
કહ્યું
રાય જીવ છના અન્ધક કહેલા છે ॥ ૧ ॥
તે મેહનીયકમ અને આયુક` સિવાય શેષના અન્યક બને છે. એક પ્રકૃતિ બાંધનાર અગીયારમા બારમા અને તેરમા ગુરુસ્થાનવાળા જીવ હાય છે.
કહ્યું પણ છે-ઉપશાન્ત મેહનીય, વેદનીય પ્રકૃતિતા બન્ધક થાય છે. તે તેમને સમ્પરાયિક ખંધ નથી થતા.
ક્ષીણમે હનીય અને સચાગકેવલી એક સાતા તેને પણ એ સમયની સ્થિતિ વાળા જ ખાંધે છે.
એ પ્રકારે ઉપશાન્ત કષાય આદિ જ્ઞાનાવરણીયક'ના અંધ કરતા નથી. કેમż– જ્ઞાનાવરણીય કમના બંધ વિચ્છેદ સૂક્ષ્મસ'પરાય નામક દશમા ગુણસ્થાનના ચરમસમયમાં જ થાય છે. તેથી જ તે કેવળ સાતાવેદનીય ક્રમ જ ખાંધે છે.
હવે તેના પર્જ દડકેના ક્રમે કરી વિચાર કરાય છે તે આ રીતેશ્રીગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ જ્ઞાનાવરણીયકને ખંધ કરી રહેલ કેટલી કમ` પ્રકૃતિયાને બાંધે છે?
શ્રીભગવાન હે ગૌતમ ! નારક જીય જ્ઞાનાવરણીયના બંધ કરતાં કરતાં જ્યારે આયુકાઁના ખંધ નથી કરતા–ત્યારે સાતા બંધ કરે છે. અને જ્યારે આયુક`ના બંધ કરે છે, ત્યારે આઠના બંધક થાય છે.
નારકજીવમાં આ પ્રકૃતિયાના અંધકના વિકલ્પના સંભવ નથી, કેમકે તે સૂક્ષ્મ સમ્પરાય ગુણસ્થાનને પ્રાપ્ત નથી કરી શકતા.
એ પ્રકારે મનુષ્ય સિવાય બધાં પદે, દડકામાં આજ એ વિકલ્પે સમજવા જોઇએ અગરતે તે સાતે પ્રકૃતિયાના અંધક બને છે. અગર આઠના.
છ પ્રકૃતિયાના બન્ધકનેાત્રીજો વિકલ્પ થાય છે. તેમાં સ ́ભવ નથી, કેમ કે એમનામાં પણ સૂક્ષ્મસ પરાયણુગુસ્થાન હેતુ નથી,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૭૨