Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકૃતિયાનું વેદન કરે છે,
સભુચ્ચય જીવની જેમ મનુષ્ય પણ જ્ઞાનાવરણીય કમ નુ વેદન કરતા છતાં સાત અથવા આઠ ક પ્રકૃતિચેનુ વેદન કરે છે. ઉપશાન્તમેહ અને ક્ષીણ મેહસાતનું વૈદન કરે છે. અને સમસપાય આદિ આઠે પ્રકૃતિયોના વેદન કરે છે.
મનુષ્યથી ભિન્ન નારક આદિ જીવ એકત્વની વિવક્ષાથી અને બહુત્વની વિવક્ષાથી પણ, નિયમથી આઠે પ્રકૃતિયોનુ વેદન કરે છે. અર્થાત્ અસુરકુમાર આદિ ભત્રનપતિ, પૃથ્વી કાય આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય, વાનવ્યન્તર, જયોતિષ્ક અને વૈમાનિક જ્ઞાનાવરણીય કર્મોનુ વેદન કરતા કરતાં નિયથી આઠ ક પ્રકૃતિયોનુ વેદન કરે છે,
હવે ખડુત્વની વિવક્ષાથી વિચાર કરે છે—શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્માંનુ વેદન કરી રહેલ જીવ કેટલી ક્રમ પ્રકૃતિયોનુ વેદન કરે છે. ?
શ્રીભગત્રા-ડે ગૌતમ ! બધા જીવ જ્ઞાનાવરણીય કનુ વેદન કરતાં છતાં આઠ કર્માંના વૈદક થાય છે. અહી' જી૫૬માં અને મનુષ્યપદમાં ત્રણ ભંગ સમજવા જોઇએ.
તેમનામાંથી બધા આર્ડના વેઢક થાય છે. આ પ્રથમ ભંગ છે
અથવા ઘણા જીવ આઠ પ્રકૃતિયોના વૈદક થાય છે અને કોઇ એક સાતનેા વેદક થાય આ ીજો ભાંગ સમજવે.
જ્યારે સાતના વેદક ઘણા જીવ હાય છે તેા ત્રીજો ભગ થાય છે, એ કહે છે અથવા ઘણા જીવ આઠ ક`પ્રકૃતિયેના વૈદક થાય છે અને ઘણા સાતકમ પ્રકૃતિયેના વેદક હાય છે. આ ત્રોને ભંગ છે. સમુચ્ચય જીવેાના સમાન મનુષ્ય પણુ કાચિત્ અઠના વેદક થાય છે, અથવા ઘણા અઠના વેઢક અને કોઇ એક સાતના વેઢક થાય છે. અથવા ઘણા આઠના વૈદક થાય છે. અને ઘણા સાતના વેદક થાય છે.
ગેત્રક વેદન કરી
શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવા ધક-વૈદકના વેદનીય કર્મોના કથન કરાયાં છે, એજ પ્રકારે વેદ વેન્કના વૈદની કર્મનું પણ કથન કરવુ જોઇએ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! વેદનીય, આયુ, નામ અને રહેલ જીવ કેટલી કમ પ્રકૃતિયાનું વેદન કરે છે?
એ પ્રકારે વેદનીયકના વિષયમાં જીવ અને મનુષ્યપદમાં આઠના વૈદક અથવા સાતના વૈદક અથવા ચારના વૈદક, એ ત્રણ ભાંગ કહેવા જોઈએ.
નૈયિક સ્માદિ શેષ પદેોમાં એકજ મગ મળે છે, અને તે છે-આઠે પ્રકૃતિયેાના વૈદક કેમકે સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય કાઇ પણ અન્ય જીવમાં ઉપશાન્ત મહ અથવા ક્ષીણમાહ અવસ્થા મળતી નથી.
ચંદનીય કર્મીના વિષયમાં ખર્ડુત્ત્વની પ્રરૂપણા કરવામાં જીવ અને મનુષ્યની અપેક્ષાથી ત્રણ-ત્રણ ભંગ થાય છે. તે આ પ્રકારે છે. (1) આઠે પ્રકૃતિયેાના વૈદક–એ ભગ ત્યારે ઘટિત થાય છે, જ્યારે કોઈ પણ જીવ સાતના વેદક ન હેાય. (૨) ઘણા અઠના વૈદક ઘણા આઠના વૈદક અને ઘણા સાતના વૈદક.
અને ઇ એક સાતના વેદક તથા (૩)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૯૪