Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એના સિવાય નાક આદિ બધા નિયમથી આઠના વેદક જ હાય છે, તેમાં કેઇ વિકલ્પ નથી શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! જીવ માહનીય ક`નું વંદન કરી રહેલ કેટલી કમ પ્રકૃતિયેાનુ' વેદન કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! મેહનીયક'નું વેદન કરી રહેલ જીવ નિયમથી આઠ ક પ્રકૃતિયાનું વેદન કરે છે. એજ પ્રકારે નારક, અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક સુધી જીવ મેહનીય કર્મીનું વદન કરી રહેલ આઠે પ્રકૃતિયાનું વૃંદન કરે છે. એ જ રીતે બહુત્વની વિવક્ષાથી પણુ જાણવુ જોઈએ તેથી જ જે જીવ મેહનીય ક્રમનું વેદન કરે છે. તે નિયમથી આઠે કમ પ્રકૃતિયાનું વેદન કરે છે. એ પ્રકારે જીવાદિ પચ્ચી સે પદ્યમાં એકત્વની વિવક્ષાથી અને અહુત્વની વિક્ષાથી પણ અભંગક છે-અર્થાત્ આઠે કમ પ્રકૃતિયાનુ' વેદન કરે છે અથવા વેદના કરે છે. !! સ્॰
!!
ભગવતી પ્રજ્ઞાપનાનુ' સત્યાવીસમુ' પદ સમાસ
સચિતાહારાદિ કા નિરૂપણ
અઠયાવીસમું આહાર પદ સ’ગ્રાહક ગાથાઓ
ટીકાથ-સચિત્ત:{TMટ્ટી) સચિત્ત આતુરાથી દેવતિ) કેટલા કાળમાં (* વા વિ) અને શે આહાર કરે છે (ઉન્નતો જેવ) તથા સર્વાંતઃ-બધા પ્રદેશાથી (તિમાાં) કેટલા ભાગ (સત્રે) બધાના (વસ્તુ) નિશ્ચય (જામે) પરિણમન (ચૈત્ર) અને (વોરૢવે) જાણવા જોઇએ (નિશ્ર્ચિ સીરૢિ) એકેન્દ્રિયાનાં શરીર આદિ (ઊમારો) લેમાહાર (તદેવ મળમવલ્લી) તથા મનેભક્ષી (તેŘ તુ પરાળ) આપદાની (વિમાયના) વિચારણા (FĪત્તિ જાચવા) કરવાયોગ્ય છે,
સચિત્તાહારાદિ વક્તવ્યતા
શબ્દાથ (નેપાળ મતે ! સિચિત્તાવારા, ચિત્તાવારા, માસાહારા)-હે ભગવન્ ! નારક શુ' સચિત્તના આહાર કરનારા. અચિત્તના આહાર કરનારા અથવા મિશ્ર-સચિત્તાચિત્તના આહાર કરનારા હોય છે ? (પોયમા ! નો ચિત્તારા)-હે ગૌતમ ! સચિત્તાહારી નથી (વિજ્ઞĪRT) અચિત્તાહારી છે (નો મીલાદ્વારા) મિશ્રાહારી નથી (થૅ અસુરનુ મારા નામ વૈમાળિયા) એ પ્રકારે અસુરકુમાર યાવતુ વૈમાનિક,
(મોરાહિયમરીયા નાય મજૂમા) ઔદારિક શરીરવાળા મનુષ્ય યાવત્ (સચિત્તાÇIRI વિ, અશ્વિત્તાદારા વિ, મીલાદ્દારા વિ,) સચિત્ત આહારવાળા પણ અચિત્ત આહારવાળા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૯૫