Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીમ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભગ.
(સનચાસંગ ના મતે ! નોવે પંચસ્થિતિવિજ્ઞોનિ મજૂસે ચ) હે ભગવન્! સયતાસયત જીવ પંચેન્દ્રિય તિયાઁચ અને મનુષ્ય ( ત્તેન વિ પુન્નુત્તેન વિ જ્ઞાાના નો બળાĪRTI) આ ત્રણે એકત્વની વિવક્ષાથી પણુ અને પૃથકની વિવક્ષ થી પણ આહારક હોય છે, અનાહારક નહીં (નો સંન્ન નો અસંજ્ઞનો સંલયાસંગ લીયે) સયત નહી, અસયત નહી સયત:સયત પણ નહીં, એવે છત્ર (સિદ્ધે ચ) અને સિદ્ધ (વલ્સેળ જોડ્વેન વિનો ગદ્દારીના, બળાારના) તેએ એકત્વથી પણુ અને પૃથકવથી પણ આહારક નથી, અનાહારક છે
(સત્તાફેળ મતે ! લીવે જ. આહાર, માર્ાર)—હે ભગવન્! સકષ ય જીવ શુ આહારક હાય છે અથવા અન હારક ? (નોયમા ! સિયા, સિય બાદારહ) કદાચિત્ આહારક અને કાચિત્ અનહૅક હોય છે. (ત્રં નાવ વેનિયા) એજ પ્રકારે વૈમાનિકે સુધી (વ્રુત્તળ ઔવેનેિ નિયંત્રો તિયમ'નો) બહુત્વની અપેક્ષાથી જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા.
(જોસારૂં નીયાવિયું ચેપ) ક્રોધકષાયી જીવાદિમાં એજ પ્રકારે (નગર વેસુ છમ્મ ) વિશેષ, દેવામાં છ ભંગ (માળસğ માયામાğ ચ ટેવને ફ્લુઇટમTI) માન કષાયી, માયા કષાયી, દેવા અને નારકામાં છ ભંગ (લેસેતુ નીચે નિશ્ર્ચિયનો ત્તિયમો) શેષ છત્ર અને એકેન્દ્રિયના સિવાય ત્રણ ભંગ સમજવા. (સદ્.ના નો સળી નો અસળી) અકષાયી ના સંજ્ઞી ના અસંજ્ઞીની જેમ જાણ્યા. ॥ સૂ૦૮ ॥ ટીકા:-હવે ચાથા લેશ્યાદ્વારની પ્રરૂપણા કરવા માટે કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! સલેશ્ય અર્થાત્ લેશ્યાવાન જીવ આહારક હાય છે કે અનાહારક ?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! સલેશ્ય જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનહારક હાય છે. અર્થાત્ વિગ્રહગતિ, કેવલી સમુદ્દાત અને શૈલેશી અવસ્થાનો અપેક્ષાએ અનાહારક હાય છે અને એના સિવાયની અન્ય અવસ્થામાં આહારક સમજવા જોઈએ. એ જ પ્રકારે અર્થાત્ સમુચ્ચય સલેશ્ય જીવની જેમ યાવત-નૈયિક-અસુરકુમાર આદિ દશ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૪૦