Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ અને મિશ્રાહારવાળા પણ.
(નેચા થી મને ! બાહારટી) હે ભગવન્ ! નારક જીવ શુ આહારાથી છે? (દંતા ઞાતી) હા, આહારાથી (નેપાળ મતે ! દેવત જ્ઞાન બાહાણે સમુળ = ?) હે ભગવન ! નારકાને કેટલા કાળમાં આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે ? (યમા ! નેચાળ તુવિષે આહારે વળત્તે) હે ગૌતમ ! નારકાના આહાર એ પ્રકારના કહ્યા છે. (ä લદ્દાઞમોશનિઘ્નશિત ચળામોનિત્તિ ચ) તે આ પ્રકારે-આભાગ-ઉપયોગ પૂર્વક કરેલ અને વિના ઉપચાગ કરેલ .
(તસ્થળ ને તે અનામોનિવૃત્તિ) તેમાં જે અનાલેગ નિવૃતિ છે (જ્ઞેળ અણુસમયવિત્તિ બહાણે સમુન્ના) તે પ્રતિ સમયે નિરન્તર મહારા ઉત્પન્ન થાય છે (તત્વ ળ ને સે ગામોનનિવૃત્તિ) તેમાં જે આલેગનિતિ છે (હૈ ળ અસંવા સમપ્ તોમુદ્ઘત્તિ બાણે સમુન્ના) તે આહાર અસ ંખ્યાત સમયના અન્તર્મુહૂ તમાં ઉત્પન્ન થાય છે.
(નેટ્ચાળ મતે ! જમાવામા 'તિ) હૈ ભગવન ! નારક જીવ શુ આહાર ગ્રહણ કરે છે. ? (પોયમા ! જ્વઞો ગળતવલિયા) દ્રવ્યથી અનન્ત પ્રદેશી (વત્તત્રો असंखेज्ज પસોઢા) ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં રહેલા (જો અળચટ્વચા ) કાળથી કાઈ પણ સ્થિતિવાળા (માવો વળમતારૂં, ધમંતારૂં, સમતારૂં', હાલમતાર',) ભાવથી વણુ વાળા ગંધ વાળા, રસવાળા, સ્પ`બાળા, (જ્ઞાનૢ આવલો વમતારૂં આપેતિ) ભાવથી વર્ણવાળા જે પુદ્ગલાના આહાર કરે છે (સાર્` ન જાવળારૂ.. બારે'તિ નાય પંચ વળા, બારે'ત્તિ) શું તેઓ એક વણ વાળાને આહાર કર છે યાવત્ શું પાંચ વણુ વાળાના આહાર કરે છે?
(गोमा ! ठाणमग्गणं पडुच्च एगवण्णाई' वि आहारेति जाव पंचवण्णाई वि आहारे ति ? ) હે ગૌતમ ! સ્થાન માણા સામાન્યની અપેક્ષાથી એકવણુ વાળાઓને યાવત્ પાંચ વ`. વાળાઓના પણ આહાર કરે છે (વિદાળમાળ પટ્ટુર) લેક મણાની અપેક્ષાથી (હ્રાજ વળાર્' વિ આદારે તિ) કાળવણું વાળ આના પણ આહાર કરે છે (જ્ઞાવ સુધ્ધિાર વિ આારે તિ) યાવત્ શુકલવણ વાળા પુદ્દગલેના પણ માહાર કરે છે (નારૂં યો હાજીવળારૂ આરે તિ) વણથી જે કાળ વણુ વાળાઓના આહાર કરે છે. (સારૂ વિધાનુળજાજાર બારે'તિજ્ઞાવ "સમુળાહારૂં. આહ્વાનેતિ ?)શું તે એક ગુણ કાળાઓના આહાર કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૯૬