Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આસ્વાદન કરવાને માટે ઈષ્ટ ન હોય અભિથિત અર્થાત્ જેના વિષયમાં અભિલાષા પણ હતી ઉત્પન્ન ન થાય. એરૂપમાં તે પુદ્ગલે પરિણત થાય છે. તથા તે પુદ્ગલે ભારે પણાથી પરિણત થાય છે. લઘુરૂપમાં પરિણત નથી થતાં. ભારે હેવાને કારણે તે દુઃખ રૂ૫ પરિ ણત થાય છે, સુખરૂપ પરિણત નથી થતાં. (આઠમું દ્વાર ) સૂ૦૧
અસુરકુમારોં કે સચિત આહારાદિ કા નિરૂપણ
શબ્દાર્થ:- (કુરકુમાર મતે ! બીરાફી )-હેભગવદ્ ! શું અસુરકુમાર આહારના અથ હોય છે? (હૃાા! આarટ્રી) હા, આહારથ હેય છે. ( ગનેરણય રદ ઝયુરકુમારપાળ વિ મrળવશ્વ) એ પ્રકારે જેવું નારકનું એ જ પ્રકારે અસુરકુમારેનું પણ કથન કરવું જોઈએ (વાવ) યાવત (તેરસ) તેમને માટે (મુન્ના મુન્નો) વારંવાર (7રિમંતિ) પરિણત થાય છે. (તત્ય ળ ને તે નામોનિશ્વત્તિ) તેઓમાં જે આભેગનિર્વતિત આહાર છે ( i જમત્તલ) તે જઘન્ય થી ચતુર્થભક્ત (૩ો સાતિવાર સરક્ષણ) ઉત્કૃષ્ટ થી સાતિરેક કાંઈક અધિક સહસ વર્ષમાં (બાર) આહારની અભિલાષા (રમુપ જરૂ) ઉત્પન્ન થાય છે (લોકનં વર વહુરજ) બહુલતા રૂપ કારણની અપેક્ષાથી (૫oળો ટ્રાઝિાિરું) વર્ણથી પીત અને ત (યો હુરિમiધા) ગંધથી સુરભિ ગંધવાળા (રસો વં૪િમદુરા) રસથી અમ્લ અને મધુર (ાળો મચઢવા નિપુogફુ) સ્પર્શથી મૃદુ, લઘુ. સિનગ્ધ અને ઉoણ (તેલં વળે ઘUOTTળે) તેમના પુરાણા વર્ણ ગુણ (નાઘ લિંચિત્તા) યાવત્ સ્પશેન્દ્રિય રૂપથી (ા મનામણ) યાવત્ મણમરૂપથી (ચિત્ત) ઈચ્છિતરૂપથી (મિડિશચત્તાણ) અભિલષયરૂપથી (ઉત્તp) ઉર્વ-હલ્કારૂપથી ( ગહરાઈ) ભારરૂપથી નહીં (લુહાણ) સુખરૂપથી (નો દુત્તર) દુઃખરૂપથી નહીં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૦૪