Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરીને કરેલો આહાર પ્રક્ષેપાહાર કહેવાય છે. ૧ બધા અપર્યાપ્ત જીવ એજાહારી હોય છે અને પર્યાપ્ત જેના માટે રોમાહાર અને કવલાહારની ભજના સમજવી જોઈએ ર એકેન્દ્રિય છે અને દેવામાં પ્રક્ષેપાહાર-વલાહાર નથી હોતા. શેષ બધા સંસારી જીવોને કવલાહાર હોય છે. જે ૩ એકેન્દ્રિય અને નારક જીવ તથા અસુરકુમાર ગણેને રેમાહાર હોય છે. બાકીનાને અહાર માહાર અને પ્રક્ષેપાહાર હોય છે. ૪ બધા દેવ એજાહારી અને મનેભક્ષી હોય છે. શેષ જીવ માહારી અને કલાહારી હોય છે. જે ૫ છે
ક આહાર આભેગનિવર્તિત થાય છે અને ક આહાર અનાગનિવર્તિત થાય છે, એનું કથન કરાય છે–દેવને આભેગનિવર્તિત આહાર એજાહાર હોય છે. અને તે અપર્યાપ્તાવસ્થામાં થાય છે. તેમાહાર પણ અનાગનિવર્તિત થાય છે. તે પર્યાપ્તાવસ્થામાં થાય છે. મને ભક્ષણ રૂપ આહાર અગનિવર્તિત હોય છે. તે દેવેને જ પર્યાપ્તાવસ્થામાં હોય છે, અન્ય કોઈ ને નથી હોત. અપર્યાપ્તાવસ્થામાં બધા જ આહાર અનાગનિવર્તિત જ હોય છે. તેમાહાર પર્યાપ્તાવસ્થામાં થાય છે. નરયિકે સિવાય મહાર હોય છે. નારકોને માહાર આગનિવર્તિત પણ હોય છે. દ્વીન્દ્રિયથી લઈને મનુષ્ય સુધી પ્રક્ષેપાહાર આભેગનિવર્તિત થાય છે. સૂદા
પ્રથમ ઉદ્દેશ્ય સપૂર્ણ જીવાદિ કે આહારાદિ દ્વારકા નિરૂપણ
આહાર પદ-દ્વિતીયેશક
સંગ્રહ ગાથા શબ્દાર્થ-(કરાર) આહાર (મવિર) ભવ્ય (નાળી) સંજ્ઞી (1) લેશ્યા (દ્રિીય) અને દષ્ટિ (સાપ) સંયત (સાણ) કષાય (Trછે) જ્ઞાન (કોકુવો) ગઉપયોગ (ર) અને વેદ (ારી પન્નરી) શરીર–પ્રયંતિ ગાલા
ટકાથ-અયાવીસમાં આહાર પદના પ્રથમ ઉદ્દેશકની પ્રરૂ પણ કરીને બીજા ઉદ્દેશકમાં પ્રકારાન્તરથી પ્રરૂપણ કરવા માટે દ્વાર સંગ્રહ ગાથા કહે છે- આ ઉદેશકમાં એ દ્વારેના આધાર પર આહારની પ્રરૂપણ કરાશે
(૧) આહાર (૨) ભવ્ય (૩) સંસી (૪) લેશ્યા (૫) દષ્ટિ (૬) સંયત (૭) કષાય (૮) જ્ઞાન (૯) ગ (૧૦) ઉપયોગ (૧) વેદ (૧૨) શરીર (૧૩) અને પર્યાતિ અહી ભવ્ય આદિશબ્દોના ગ્રહણથી તેમના વિધિ અભવ્ય આદિકે પણ ગ્રહણ થાય છે. આગળ એવું જ પ્રતિપાદન કરેલું છે. ગા૦૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫