Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૈરયિક આદિ કે ઓજાહારાદિ અધિકાર કા નિરૂપણ
અર્થાધિકાર વક્તવ્યતા
શબ્દાર્થ –(નેચાળ મતે ! f બોયાાા મળમણી) હે ભગવન્! નારક જીવ શુ એજાહારી હાય છે અથવા મનેામક્ષી-મનથી ભક્ષણ કરનારા હેાય છે ? (પોયમા! બોચાદરા, નો મળમરણી) હે ગૌતમ! એજાહારી હોય છે, મનેાભક્ષી નથી હોતા.
(વ્યં સબ્વે બોરાહિચસરનારા વિ) એ પ્રકારે ખવાઔદારિક શરીરી (વા સવ્વેવિ) અધાદે (જ્ઞાવ ચેનાળિયા) વૈમાનિકા સુધી (લોચાત્તાપ વિમળમથી વિ) આજાહારી પણ હાય છે મનેાલક્ષી પણ હેાય છે (તસ્થળ'ને તે મળમકલી તેવા) તેખામાં જે મનાલક્ષી દેવા છે (તેલિન રૂઝામળે સમુન્નરૂ) તેમને ઈચ્છા મન અર્થાત્ આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે (કુછામો ન મળમલતં ત્તિ) અમે મના ભક્ષગુકરવા ચાહીએછી છે, અમે મનાભક્ષણ કરીએ (તળ) તદનન્તર (àહિં નૈવેદિ ણં મળણીશ) એ દેવેના એ પ્રકારે વિચાર કરવાથી (વિળામેવ) શીઘ્રજ (ઙે તે હ્રા) જે પુદ્ગલ (કૂટ્ઠા) ઇષ્ટ (તા) કાન્ત-કમનીય (જ્ઞાવ મળામા) યાવત્ મનામ (તે) તે (તેત્તિ') તેમના (મળમશ્ર્વત્તા) મને ભક્ષરૂપથી (રિનમંતિ) પરિણત થઈ જાય છે (તે) અથ (જ્ઞઢાનામ) કોઈ પણ નામવાળા (સીચા શેરા) શીત પુદુંગલ (સીર્થં વત્ત્વ) શીતસ્વભાવવાળાને પ્રાપ્ત થઇને (સીય ચૈવ અવજ્ઞાળ) શીતતાને જ પ્રાપ્ત થઇને (ત્રિવુંત્તિ) રહેછે (વૃત્તિના વા પોપટા ઉત્તિળ જળ) અથવા ઉષ્ણ પુદ્ગલ ઉષ્ણુસ્વાભાવ વાળાને પ્રાપ્ત કરીને (ણિળ ચેપ વત્તા ળ ત્રિવ્રુત્તિ) ઉષ્ણુ ખનીનેજ રહે છે (વામેન) એજ પ્રકારે (વેન્દ્િ) દેવા દ્વારા (મળમરણીÇ સમાળે) મનથી ભક્ષણ કરી લેતાં (તે પૃચ્છામને) તે ઈચ્છા પ્રધાન મન (હ્રિામેવ) શીઘ્રજ (વેફ) સન્તુષ્ટ થઇ જાય છે, ાસૢ૦૬॥ આહારક પદના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત
ટીકા :—હવે અન્તિમ અર્થાધિકારનું નિરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! નારક જીવ આજાહારી હેાય છે અથવા લેામ ભક્ષી હોય છે? ઉત્પત્તિ પ્રદેશમાં આહારને યોગ્ય પુદ્ગલેના જે સમૂહ હાય છે તે આજ કહેવાય છે. તે આજના આહાર કરનારા આજાહારી કહેવાય છે. જે મનથી ભક્ષણ કરનારા હોય તે મનેાભક્ષી જાણવા.
શ્રીભગવાન-હે ગૌતમ! નાક જીવ આજાહારી હેાય છે, મનાભક્ષી નથી હોતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૨૫