Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રીસ હજાર વર્ષમાં (૩૪ોગ તેરીના વારસ) ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષમાં
(સિદ્ધહેવા પુછો ) સર્વાર્થસિંદ્ધ-દે સંબન્ધી પ્રશ્ન? (ચમા ! મન goળTwોણેનું તેમના વારસદ)-હે ગૌતમ ! જઘન્ય ઉત્કૃષ્ટ ભેદથી રહિત તેત્રીસ હજાર વર્ષમાં (બrg સમુપજ્ઞ૬) આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સૂત્ર કા
ટીકાઈ- હવે દ્વીન્દ્રિય અદિ જીવના વિષયમાં આહારથી આદિ સાત દ્વારની પ્રરૂપણ કરાય છે–
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! શું દ્વીન્દ્રિયજીવ આહારના અર્થ હોય છે? શ્રીભગવાન્હે ગૌતમ! હા, કીન્દ્રિય આહારથી હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! ઠીન્દ્રિય જીને કેટલા કાળમાં આહારની ઈચ્છા થાય છે?
શ્રીભગવાન-હે ગૌતમ-જેવું નારકનું વક્તવ્ય કહ્યું છે, તેવું જ દ્વીદ્ધિનું સમજી લેવું જોઈએ. પણ વિશેષતા એ છે કે આગનિર્વર્તિત અને અનાગનિવર્તિત આહારમાંથી જે અગિનિવર્તિત આહાર છે, અર્થાત ઈચ્છાપૂર્વક કરાનાર આહાર છે, તે અસંખ્ય સામાયિક અન્તર્મુહૂર્તમાં જઘન્ય રૂપથી વિમાત્રાથી થાય છે. અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ આદિ અનેક પ્રકારથી થાય છે.
નારકેની સમાન એકાન્ત અશુભ અને દેવેની સમાન એકાન્ત શુભરૂપ નથી હોતાં. શેષ જેવું પૃથ્વીકાયિકનું કથન કરેલું છે એજ પ્રકારે દ્વીદ્રિનું પણ સમજી લેવું જોઈએ. યાવત-દ્રવ્યથી અનન્ત પ્રદેશ સ્કંધ, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશથી અવગાહના કરેલા, કાલથી કઈ પણ સ્થિતિવાળા, ભાવથી વર્ણવાન, ગંધવાન રસવાનું, સ્પર્શવાન્ ઈત્યાદિ પ્રકારથી સમસ્ત આમપ્રદેશોથી આહાર કરે છે, સમસ્ત આત્મ પ્રદેશોથી પરિણમન કરે છે, સર્વતઃ ઉચ્છવાસ-નિશ્વાસ લે છે, સદા આહાર પરિણમન કરે છે, સદા ઉચ્છવાસ નિશ્વાસ લે છે, આહત્ય આહાર તેમજ પરિણમન કરે છે, ઉચ્છવાસ નિશ્વાસ લેતા રહે છે.
પણ પૃથ્વીકાયિકેની અપેક્ષાએ વિશેષતા એ છે કે શ્રીન્દ્રિય જીવ નિયમથી છએ દિશાઓમાં સ્થિત પુદ્ગલેને આહાર કરે છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન! દ્વીન્દ્રિયોના વિષયમાં પ્રશ્ન ? અર્થાત્ દ્વીન્દ્રિય જીવ જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરાતા પુદ્ગલેને ભવિષ્યકાળમાં અર્થાત્ ગ્રહણ કર્યા પછી કેટલા અંશનું આહરણ કરે છે? કેટલા અંશનું આસ્વાદન કરે છે !
શ્રીભગવાન–હે ગૌતમ! જેવું નારકેના વિષયમાં કહ્યું છે, તેવું જ ઢીદ્રિના વિષયમાં પણ કહી લેવું જોઈએ. અર્થાત્ આહારના રૂપમાં ગ્રહણ કરેલા પુદ્ગલેના અસં
ખ્યાતમાં ભાગને આહાર કરે છે અને અનન્તમાં ભાગનું અસ્વાદન કરે છે. શેષપુદ્ગલ વિના આસ્વાદને જ શરીર પરિણામને પ્રાપ્ત થઈ જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૧૫