Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રીભગવાન-હે ગૌતમ ! જેમ નારક ત્યાગેલાથી શેષ બધા પુદ્દગલાના આહાર કરે છે, એજ પ્રકારે પૃથ્વીકાયિક પણ આ બધાં ત્યક્ત શેષ પુદ્ગલેના આહાર કરે છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવાન! પૃથ્વીકાયિક જે પુગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે પુદ્ગલા પૃથ્વીકાયિકાને માટે કેવા રૂપમાં પુનઃ પુનઃ પરિષ્કૃત થાય છે. ?
શ્રીભગવાન હૈ ગૌતમ ! સ્પર્શેન્દ્રિયની વિષમમાત્રાના રૂપમાં અર્થાત્ ઈષ્ટ તેમજ અનિષ્ટ રૂપમાં વારંવાર પરિણત થાય છે. તાત્પર્ય એ છે કે નારકની સમાન એકાન્ત અનુભ રૂપમાં તથા દેશની જેમ એકાન્ત શુભ રૂપમાં તેમના પરિણમન થતા નથી. પૃથ્વીકાયિકાની વક્તવ્યતાના અનુસાર અાયિકા, તેજસ્કાયિકા, વાયુકાયિકા અને વનસ્પતિ કચિકાની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, “ સૂ૦ ૩ ॥
િિન્દ્રયાદિ કે સચિત આહારાદિકા નિરૂપણ
દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા
શબ્દાર્થ :-(વયિાળ મળે ! બાર્ારી)-હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ અહારના અથી થાય છે? (તા, આહારષ્ટ્રી) હા, આહારના અથી થાય છે (વૈચિાળ મતે ! વાE આાણે સમુળ ર્ ?)-હે ભગવન ! દ્વીન્દ્રિયોને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ? (નદ્દા નૈચાળ) જેમ નારકેાને.
(નવર) વિશેષ (તલ્થ ન ને તે મોનિવૃત્તિ) તેએમાં જે આભાગનિ તિ આહાર છે (લે । સવૅ મચવ ગોમુદ્યુત્તિ) તે અસખ્યાત સમયના અન્તર્મુહૂતમાં (વેમાયાળુ બારણે સમુવઽ) વિમાત્રાથી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે (તેલં ના યુદ્ધવિાચાળ) શેષ પૃથ્વીકાયિકાના સમાન (જ્ઞાવ ગાજર નીÉતિ)યાવત કદાચિત નિશ્વાસ લેછે (નવ) વિશેષ (નિયમા ઇિિÉ) નિયમથી છ દિશાએથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૦૯