Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિક (વૅ પુન્નુત્તે ñ વિ) એજ પ્રકારે અહુત્વની વિવજ્ઞાથી પણ સમજવા,
(નામોય અંતરાય જંગમાને નીચે ઋતિક્ષ્મવાડીમો વધતિ ?)-નામ, ગાત્ર અને અન્તરાય કર્મોને બાંધી રહેલા જીવ કેટલી કમ પ્રકૃતિયા ખાંધે છે ?
(નોયમા ! લીવો નાળવનિનું વધમળે જ્ઞાત્િયંતિ, તત્િ મળિયન્ત્રો)-હે ગૌતમ ! જીવ જ્ઞાતાવરણીયને ખાંધતા હતા જ્યાં ખાંધે છે, ત્યાં કહેવા જોઇએ. (Ë Àરફ વિ) એ જ પ્રકારે નારક પણ (જ્ઞાય વૈમાનિ) યાવત વૈમાનિક (છ્યું પુરુત્તેળવિ માળિયવ) એ જ પ્રકારે બહુવચનથી પણ કહેવુ જોઈએ. પ્રસૂ૦ ૧૫
પ્રરૂપણા કરાઇ છે.
ટીકા તેવીસમાં પદમાં કમપ્રકૃતિ અન્ય આદિપરિણામ વિશેષની હવે તેની વિશેષ પ્રણા કરવાને માટે સૂત્રકાર કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કમ પ્રકૃતિયા કેટલી હેલી છે? શ્રીભગવાન-ડે ગૌતમ ! ક્ર`પ્રકૃતિ આઠ કહેલી છે, તેઓ આ પ્રકારે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુ અને અન્તરાય, એજ પ્રકારે નારક, અસુરકુમાર, આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિકાદિ એકન્દ્રિયે દ્રીન્દ્રિયે, શ્રીન્દ્રિયા ચતુરિન્દ્રિયા, પ ંચેન્દ્રિય તિય ચા, મનુષ્ય, વાનયન્તો, જ્યાતિષ્ઠા અને વૈમાનિકની ક્રમ પ્રકૃતિયા પણ આઠ જ કહેલી છે.
આ આઠ કાઁપ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિને ખાંધતા જીવ કઈ કઈ અન્ય પ્રકૃતિયાને બન્ધ કરે છે. હવે તે નિરૂપણ કરાય છે. સ` પ્રથમ જ્ઞાનાવરણીયની સાથે અન્ધાનારી પ્રકૃ. તિયાનું કથન કરાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકને બાંધી રહેલા જીવ કેટલી કમ પ્રકૃતિયાના અન્ય કરે છે?
શ્રીભગવાન—દે ગૌતમ ! સાતને, આઠના અથવા છ પ્રકૃતિયાના અન્ધક થાય છે, જીવ જ્યારે જ્ઞાનાવરણીય ક`ના અંધ કરે છે, તે સમયે યદિ આયુના અન્ય ન કરે તે સાત પ્રકૃતિયા ખાંધે છે. આયુના અન્ધના સમયે આઠ પ્રકૃતિયા ખાંધે છે અને જયારે મોહનીય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૭૧