Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વેદીયકને બાંધતા થકા કેટલી કમ પ્રકૃતિયેનુ વેદન કરે છે ?
શ્રીભગવાન્ડે ગૌતમ ! બધા જીવ આઇના વેક અને ચારના વેદક હોય છે, અથવા ઘણા જીવ આઠના વેદક તેમજ ઘણા ચારના વૈદક હાય છે અને એક કાઈ સાતના વૈદક થાય છે. અથવા ઘણા આઠના વૈદક બને છે. ઘણા ચારના વૈદક થાય છે અને ઘણા સાતના વેદક છે.
એજ પ્રકારે ઘણા મનુષ્યેાના વિષયમાં પણ કહેવુ જોઇએ અર્થાત્ ઘણા મનુષ્ય પશુ વેદનીયકમના અધ કરતાં થકા આર્ડના વૈદક અને ચારના વૈદક, અથવા ઘણા આઠના વૈદક, ઘણા ચારના વેદક અને કેઇ એક સાતના વેક અથવા ઘણા આઠના વેદક, ઘણા ચારના વૈદક અને ઘણા સાતના વેદક થાય છે. સૂ॰૧! પચ્ચીસમુ પદ સમાપ્ત ॥ ૨૫ ।।
કર્મવેદ બન્ધ કા નિરૂપણ
છવ્વીસમુ' કમ વેદ~~~અન્ય પદ
શબ્દા :-(રૂ . મંતે ! જન્મ વાડીગો પળત્તાત્રો ?)–ડે ભગવન્ ! કમ પ્રકૃતિયા કેટલી કહી છે? (જોમા ! ટુ જન્મવોકો પત્તો) હે ગૌતમ ! કપ્રકૃતિયે આઠ કહી છે (તં નફા-નાળાવનિ નાય અતારું) તે આ પ્રકારે–જ્ઞાનાવરણીય ચાવત્ અંતરાય (ત્ત્વ તેચાગ નાવ યમાળિયાળ) એજ પ્રકારે નૈયિકા યાવત્ વૈમાનિકની,
(નીચે નું મંતે ! નળયરન વેરેમાળે ર્ માહોલો વધરૂ ?) હે ભગવન્! જ્ઞાનાવરણીયક નુ વેદન કરી રહેલા જીવ કેટલી કમ પ્રકૃતિયાના બંધ કરે છે ? (ગોયમા ! સત્તવિષણ વા, બતિંધવા, ઇન્દ્રિયંત્રણ વા, વિંધત્ વા) હે ગૌતમ! સાત પ્રકૃતિયાના ખન્ય કરે છે, આના બંધ કરે છે, છતે। બંધ કરે છે અગર એકના બ`ધ કરે છે.
( नेरइए णं भंते ! णाणावर णिज्ज कम्म वेदेमाणे कति कम्मपगडीओ बंधइ ? ) हे ભગવન ! નારક જ્ઞાનાવરણીયકમનું વેદન કરતા કેટલી કમ પ્રકૃતિયેનુ' બન્ધન કરે છે.
(તોયમા ! સત્તવિવર ના અધિર વા) હે ગૌતમ ! સાતના બંધ કરે છે અથવા આઠના ખંધ કરે છે (વ. નાય વેનળિ) એજ પ્રકારે વૈમાનિક સુધી (વ' મજૂલે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૮૦