Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેઈ એક છના બન્યક થાય છે.
(૩) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના બશ્વક, ઘણુ એકના બંધક અને અને ઘણું છના બંધક થાય છે.
અબંધકની સાથે પણ એકવચન અને બહુવચનની અપેક્ષાથી બે ભંગ કહેવા જોઈએ.
અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના બંધક, ઘણા એકના બધેક, એક છના બંધક અને એક અબન્ધકઆ પ્રકારે ચાર ભંગ સમજવા જોઈએ.
હવે ઉપસંહાર કરે છે–પૂર્વોક્ત પ્રકારથી એ નવ ભંગ નિપન્ન થાય છે. એ પ્રકારે વેદનીયકર્મમાં એકત્વ અને બહત્વની અપેક્ષાએ જીવ પદમાં નવ ભંગ થાય છે.
સાત પ્રકૃતિના બન્ધક, આઠના બધક અને એકના બન્ધક સદેવ બહુ સંખ્યામાં મળે છે, તેથી જ એમના બહત્વની વિવક્ષા કરવાથી અને શેષ બે પદોના અભાવમાં પ્રથમ ભંગ થાય છે. છના બન્ધક પદને મેળવી દેવાથી એકત્વ અને બહુવની વિવક્ષા કરવાથી બે ભંગ થાય છે. એ જ પ્રકારે એકના બધેકને જોડવાથી એકત્વ અને બહુંત્વની વિવેક્ષાથી બે ભાગ થાય છે, ઉક્ત બને પદને પ્રક્ષેપ કરવાથી ચાર ભંગ બને છે. એ પ્રકારે આ બધાને મેળવી દેવાથી નવ ભંગ થાય છે.
વેદનીયકર્મનું વેદન કરી રહેલા એકેન્દ્રિય જીવેમાં કોઈ વિકલ્પ નથી હોતા અર્થાત તેઓમાં બહુસંખ્યક સાતના બન્ધક અને બહુસંખ્યક આઠના અન્ધક જ હોય છે. આ પ્રથમ વિકપ જ એમનામાં ઘટિત બને છે,
નારકાદિમાં ત્રણ ભંગ જાણવા જોઈએ, અસુરકુમાર આદિ ભવન પતિ, વિકલેન્દ્રિ, તિય"ચ પંચેન્દ્રિ, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકમાં વેદનીયકર્મનું વદન કરી રહેલાના ત્રણ ભંગ મળે છે. જેમનું કથન પહેલાં કરાયેલું છે.
શ્રીગૌતમસ્વામ-હે ભગવન્! વેદનીયકર્મનું વેદન કરી રહેલા મનુષ્ય કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે?
શ્રીભગવાન-હે ગૌતમ! બધા વેદનાયકમનું વેદન કરી રહેલા મનુષ્ય સાત પ્રકૃતિના બન્ધક અને એક પ્રકૃતિના બન્ધક થાય છે. આ સંદેવ બહુસંખ્યકમાં મળી આવે છે. તેમના સિવાય અર્થાત્ અષ્ટવિધ બંધક ષડ્રવિધબંધક અને અબંધક કદાચિત્ હોય છે. કદાચિત નથ હતા જ્યારે હોય છે. તે કયારેક એકની સંખ્યામાં અને કયારેક ઘણી સંખ્યામાં હોય છે.
તેથી જ જ્યારે તેમને સદૂભાવ ન હોય ત્યારે ઘણું સાતના બન્ધક અને ઘણા એકના બન્યક, આ પ્રથમ વિકલ્પ થયે. અષ્ટવિધબંધક પદને પ્રક્ષેપ કરવાથી એક અને બહુંત્વની વિવેક્ષાથી બે ભંગ થાય છે. ષવિધ બંધક પદને પ્રક્ષેપ કરવાથી પણ બે ભંગ થાય છે. અબન્ધક પદને પ્રક્ષેપ કરવાથી પણ એમ કુલ છ થાય ભેગા થાય છે. એ પ્રકારે ત્રણ પદેના ત્રણ દ્વિક સંગ થાય છે. એક એક કિક સંગમાં એકત્વ અને મહત્વની વિવેક્ષાથી ચાર ભંગ થાય છે. એ પ્રકારે દ્ધિક સંગી વિકલ્પ બાર થાય છે. ત્રિક સંચાગી લંગ આઠ છે, આમ બધા મળીને સત્યાવીસ ભંગ સમજવા જોઈએ. એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૯૦