Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( ત્તિનામ, વાત્તરણ પૂર્વવેવ) યશકીર્તિ નામકર્મને અને ઉચ્ચ ગોત્ર બંધ એ પ્રમાણે સમજ.
(નવરં કzomi સમુદુત્તા)-વિશેષ એ છે કે જઘન્યથી આઠ મુહૂર્ત, (બંતાચસ્ત GT Mાયણિકા)–અંતરાયકર્મ બંધ જ્ઞાનાવરણીયની સમાન સમજવો.
(રહે, સહુ કાળેલુ)–બાકીનાં સવ સ્થાનમાં (સંઘચોકુ)–સંહનોમાં, ( મુ) સંસ્થાનોમાં, (વઘણુ) વર્ણોમાં, ()-ગ માં, (૨)–અને વળી (stomi દંતો સારવમ વોલીબો) જઘન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમને, (૩ોરેનું ના શોહિચા સિર્ફ મળિયા તે વંતિ)–ઉત્કૃષ્ટ રૂપે જે જેની સામાન્ય ઔઘિક સ્થિતિ કહી છે. તેને બાંધે છે.
(નવરં રૂમ નાન્ન)–વિશેષમાં ભેદ એ છે કે (, જાળિયાં )–અબાધા કાળ” અને “અબાધા કાળહીન” એ કહેવાનું હોતું નથી. (gવં બાજુપુરથી સલ્વેહિં સાવ અંતરાર્ફચરણ)--એ પ્રમાણે બધી આનુપૂર્વીઓનું યાવત્ અંતરાયનું (તાવ મળચળા)ત્યાં સુધીનું કહેવું જોઈએ સૂ૦ ૧૨
ટીકાર્ય–આ અગાઉ એકેન્દ્રિય બંધકોની અપેક્ષાએ કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પરિમાણ કહેવાઈ ગયું છે, હવે દ્વીન્દ્રિય આદિ બંધની અપેક્ષાએ કર્મરિથતિના પરિમાણની પ્રરૂપણ કરવામાં આવે છે,
શ્રી ગૌતમસ્વામી– ભગવદ્ ! દ્વીન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ કેટલા સમયનું બાંધે છે.
શ્રી ભગવાન–હે ગૌતમ! જઘન્યરૂપે પચ્ચીસ સાગરોપમના ત્રણ સપ્તમાંશ ૨ ભાગ, તેમાંથી પાપમને અસંખ્યાતમ ભાગ એ છો–બાદ કરે. વળી ઉત્કૃષ્ટરૂપે તે પચ્ચીસ સાગરોપમને ૩–ભાગ પૂરેપૂર. તાત્પર્ય એ છે કે જઘન્ય સ્થિતિમાં મને અસં,
ખ્યાત ભાગ એ છબાદ કરવામાં આવ્યું છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તે બાદ કરવો નહિ જોઈએ. જ્ઞાનાવરણીય કર્મની પિઠે નિદ્રા-પંચકનો અર્થાત નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા, પ્રચલા, અને ત્યાન ધિને બંધ, હરિદ્રય જીવ, જઘન્ય પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછો એવા પચ્ચીસ સાગરોપમને ભાગને કરે છે અને ઉત્કૃષ્ટરૂપે સાગરોપમને હૈ ભાગનો કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૫૧