Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકૃતિ
અથવા ઘણા સાત પ્રકૃતિયા ના અન્ધક,ઘણા એક પ્રકૃતિના બંધક, કોઈ એક છ ચેના બન્ધક અને અનેક અબંધ હોય છે. અથવા અનેક સાત પ્રકૃતિયાના અન્ધક, અનેક એક પ્રકૃતિના અન્ધક, અનેક છ પ્રકૃતિયના અન્ધક અને એક અમન્ધક હોય છે. અથવા અનેક સાતના અન્ધક અનેક એકના અન્યક અને છના અન્ધક અને અનેક અઅશ્વક હાય છે. એ રીતે ચાર સ યેાગી અધા ભંગ મળીને માર થયા.
હવે પાંચ સચગી આઠ ભંગ કહે છે, યથા-અથવા ઘણા સાત પ્રકૃતિયાના અન્ધક, ઘણા એક પ્રકૃતિના બન્ધક, કોઇ એક આઠ પ્રકૃતિયાના બંધક એક છ પ્રતતિયાના અન્યક અને ફોઈ એક અબન્ધક હાય છે.
અથવા ઘણા સાત પ્રકૃતિયાના બન્ધક,ઘણા એક પ્રકૃતિના અન્ધક, એક આઠ પ્રકૃતિચાના બન્ધક, એક છ પ્રકૃતિયાના બન્ધક અને ઘણા અબન્ધક.
અથવા ઘણા સાત પ્રકૃતિયાના ખન્ધક, ઘણા એક પ્રકૃતિના ખધક, એક આઠ પ્રતિયેાના અન્ધક, અનેક છ પ્રકૃતિયાના અન્ધક અને એક અમન્ધક,
અથવા ઘણા સાત પ્રકૃતિયાના બન્ધક, ઘણા એક પ્રકૃતિના ખષક, એક આઠ પ્રકૃતિચેાના અન્ધક, અનેક છ પ્રકૃતિયાના અન્ધક અને અનેક અબન્ધક હાય છે.
એક છ
અથવા ઘણા સાતના બન્ધક. ઘણા એક પ્રકૃતિના બંધક ધણા આઠ પ્રકૃતિના બંધક પ્રકૃતિયાના ખધક અને એક અન્યક હોય છે.
અથવા ઘણા સાતના ખંધક, ઘણા એકના અન્યક ઘણા આઠના અંધક, એક છના અંધક અને ધણા અઅન્ધક
અથવા ઘણા સાતના અંધક, ધણા એકના અંધક, ઘણા આડેના અંધક, ઘણા છ ના
બધક અને ઘણા અમ ધક હૈ!ય છે.
અથવા ઘણા સાતના અંધક, ઘણા એકના ખધક, ઘણુા આઠના અંધક, ઘણા છના અને ઘણા અબંધક હાય છે. એ રીતે આ આઠ ભંગ થયા, પૂર્વોક્ત ભંગ મળીને સત્યાવીસ ભંગ થાય છે. અહીં એ આશકા થઇ શકે છે કે વિકૃતિ ક ંધનનું કારણ નથી, તેા વિરત જીવને ક્રમ બ ધન કેવા પ્રકારે થઇ શકે? જો વિરતિ પણ કર્મબંધનનુ કારણ થઈ જાય તે માક્ષના અભાવજ થઇ જશે.
આ આશકાનું સમાધાન એ છે કે યદ્યપિ વિરતિ કર્મબંધકનુ કારણ નથી, તો પણ વિરતમાં જે કષાય અને યાગ વિદ્યમાન રહે છે, તેજ કમબંધનના કારણ છે. આજ કારણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૪૭