Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખીજાઆને થાય છે, પણ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થતી નથી, કેમકે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાના સદ્ભાવમાં મિથ્યાદર્શન વિરતિ નથી થઈ શકતી અને જે મિથ્યાદશ નથી રહિત હાય છે, તેમને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા નથી થઈ શકતી.
મિથ્યાદર્શીન શલ્યથી વિરત મનુષ્યને આરભિકી આદિ ક્રિયાએ એજ પ્રકાર સમજવી જોઇએ જેવી સમુચ્ચય જીવના વિષયમાં કહેલી છે, મિથ્યાદર્શન શયથી વિત થાનવ્યન્તર, જ્યાતિષ્ક, અને વૈમાનિકાને આર'ભિકી આદિ ક્રિયા નારકના સમાન સમજવી જોઈએ.
આરલિકી આદી ક્રિયાઓના અલ્પ બહુત્વના વિષયમાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આ આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા અપ્રત્યાખ્યાન પ્રત્યયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાઓમાં કોણ કોની અપેક્ષા એ, અપ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન—હે ગૌતમ! બધાથી ચાડી મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. તે કેવળ મિથ્યાલ્ટી જ્ગ્યાને જ થાય છે. તેમની અપેક્ષાએ અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, કેમકે તે અવિરત સમ્યષ્ટી અને મિથ્યાશી અનેતે થાય છે. તેમનાથી પારિગ્રહિકી ક્રિયા વિશેષાધિક છે, કેમકે તેમાં મિથ્યાટ્ટી, અવિરત સમ્યગ્દષ્ટી અને દેશવિરત જીવાન થાય છે. આરભિકી ક્રિયાઆ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે પ્રમત્ત સયતામાં પણ તેમને સદ્ભાવ રહે છે. માયાપ્રત્યયા ક્રિયાએ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે અપ્રમત્ત સયતામાં પણ તેમને સદ્ભાવ હાય છે.
ખાવીસમું પદ સમાસ
કર્મબન્ધ અધિકાર કા નિરૂપણ
તેવીસમા કેમ પ્રકૃતિ પદના પ્રારંભ અધિકાર દ્વાર ગાથા
શબ્દાર્થ:- (6ઽ પાડી) પ્રકૃતિયા કેટલી છે? (જ્જુ વધ) કઈ રીતે બંધાય છે ? (હિં વિટાળäિ. વ"ધ નીવો ?) જીવ કેટલા સ્થાનાથી બાંધે છે? (રૂ વૈચ્ પાડી ?) કેટલી પ્રકૃતિચાને વેદે છે? (અનુમાનો વિદ્દો (?) કેાના કેટલા પ્રકારના અનુભાવ હાય છે ? !!!
ટીકા :– બાવીસમાં ક્રિયાનામક પદમાં નારક આદિ ગતિ પરિણામ પશ્ચિંત છવેાની પ્રાણાતિપાત આદિ ક્રિયાઓનું નિરૂપણ કરાયું છે.
આ તેવીસમાં ક`પ્રકૃતિ પદમાં કઅન્ય પરિણામની પ્રરૂપણા કરવા ને માટે અધિકાર દ્વારગાથાનું કથન કરાયુ છે
(૧) ક પ્રકૃતિયા કેટલી છે ? ઇત્યાદિ નિરૂપણ કર્નારૂ પ્રથમ દ્વાર છે. (૨) જીવ કેમ પ્રકૃતિયાને કેવી રીતે ખાંધે છે ? અખીજી દ્વાર છે. (૩) કેટલા સ્થાનોંથી જીવ કર્મ અન્ધક થાય છે? એ ત્રીજી દ્વાર છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૫૩