Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પમના ૐ ભાગ પ્રમાણ છે. અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકૈડી સાગરોપમની છે. એ હજાર વર્ષના તેના અમાધાકાળ છે અર્થાત્ ખંધસમયથી માંડીને બે હજાર વર્ષ સુધી તે તેના ઉડ્ડય દ્વારા જીવને કાઈ ખાવા પહેોંચાડતુ નથી, આથી અમાધાકાળ એ કર્યો પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાલ છે. અર્થાત્ અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે. એ પ્રમાણે પર્યાપ્ત નામકમ`ની સ્થિતિ પણ જઘન્ય પશ્ચાયમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના ૩ ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કાડાકાંડી સાગરોપમની છે. તેને અખાધાકાળ બે હજાર વર્ષના છે. અખાધાકાળ માદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ છે. અજ તેના અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે અપર્યાપ્ત નામકમની સ્થિતિ સૂક્ષ્મનામકર્મની સ્થિતિની સમાન સમજવી જોઇએ, અર્થાત જઘન્ય સ્થિતિ પાપમના અસખ્યાતમા ભાગ આ એવા સાગરોપમના હું ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કડકડી સાગરોપમની છે, અઢારસ વના તેના અખાધાકાળ છે. તે અમાધા કાળ ખાદ કરવાથી અઢારસા વર્ષે આછા એવા અઢાર કાડાકીડી સાગરોપમના કાળ તે તેના નિષેક કાળ છે અને તેને અનુભવચેગ્ય સ્થિતિના કાળ પણ કહે છે.
પ્રત્યેક શરીર નામક ની પણ જઘન્ય સ્થિતિ એક પક્ષ્ચાપમને અસ`ખ્યાતો ભાગ આછા એવા સાગરોપમના 3 ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડો સાગશેપમની છે. એ હજાર વર્ષના તેના અખાધા કાળ છે. અમાધા કાળ બાદ કર્યો પછી, જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાળ છે અથવા અનુભવયેગ્ય સ્થિતિના સમય છે,
સાધારણ નામકર્મીની સ્થિતિ સૂક્ષ્મ નામકની સમાન છે. અર્થાત્ જઘન્ય સ્થિતિ પચેપને અસ`ખ્યાતમા ભાગ આછે એવા સાગરોપમના કું ૢ ભાગ પ્રમાણુ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. આઢરસો વર્ષના તેના અખાધાકાળ છે, અબાધા કાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે. તે કદળિયાંની નિષેક રૂપ અનુભવાગ્ય ક્રમ સ્થિતિ છે.
સ્થિરનામકર્મીની જઘન્ય સ્થિતિ એક પચેપમના અસંખ્યાતમા ભાગ એ છા એવા સાગરાપમના 3 એક સખ્તમાંશ ભાગ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કાયાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષના તેના અબાધા કાળ છે. અમાધા કાળ ખાદ કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે તેને નિષેકના કાળ અથવા અનુભષયોગ્ય સ્થિતિના કાળ કહેવામાં આવે છે અસ્થિર નામકર્માંની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અરા ખ્યાતમ ભાગ આઠે એવા સાગરોપમના હૈ ભાગ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ લીસ કેડાકોડી સાગરોપમની છે. એ હજાર વર્ષના અખાધા કાળ એ કર્યાં પછીની જે શેષ સ્થિતિ રહે છે તેને નિષેક કાળ અથવા અનુભવયોગ્ય કમ સ્થિતિના કાળ કહેવામાં આવ્યા છે,
શુભનામકર્મીની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસ`ખ્યાતમા ભાગ એછે. એવા સાગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૩૩